ઑપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનમાં એક્ટિવ હતાં ભારતીય સિમ, સપ્લાય કરનાર નેપાળી નાગરિક દિલ્હીથી પકડાયો
નેપાળમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતાની પૃષ્ઠભૂમિ વચ્ચે ભારતમાંથી એક મહત્વપૂર્ણ સુરક્ષા કાર્યવાહી બહાર આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે નેપાળના 43 વર્ષીય નાગરિક પ્રભાત કુમાર ચૌરસિયાને ...
પાકિસ્તાન પર CM યોગીનું મોટું નિવેદન, કહ્યું-‘તેનું અસ્તિત્વ બહુ જલ્દી ખતમ થવાનું છે’
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું તાજેતરમાં એક મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે પાકિસ્તાનની હાલત પર કટાક્ષ કરતાં તેની ભવિષ્યવાણી પણ કરી છે. એક સભા દરમિયાન મંચ પરથી બોલત?...
પાકિસ્તાની મિસાઈલોને નિષ્ફળ બનાવનાર S-400 સિસ્ટમના વધારાના હથિયારો ખરીદશે ભારત
ભારત અને રશિયા વચ્ચે રક્ષા સહકારને વધુ મજબૂત બનાવવાના સંકેતો મળી રહ્યા છે, ખાસ કરીને અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ્સના ક્ષેત્રમાં. રશિયન મીડિયાના અહેવાલો અનુસાર, હાલ બંને દેશો વચ્ચે S-400 ટ્રાયમ્ફ ...
ગુજરાત નજીક અરબ સાગરમાં વાયુસેનાનું શક્તિ પ્રદર્શન, યુદ્ધાભ્યાસ માટે NOTAM જાહેર
ભારતીય વાયુસેના (IAF) એ 2 અને 3 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાત અને રાજસ્થાન નજીક અરબી સમુદ્રના સંવેદનશીલ વિસ્તારમાં યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસનું સ્થાન વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું છે, કા?...
SCO સમિટમાં પહલગામ હુમલાના ઉલ્લેખ સાથે પીએમ મોદીએ પાકિસ્તાનને ઘેર્યુ, કહ્યું- આવા બેવડા ધોરણો વિરુદ્ધ એક થવું પડશે
ચીનમાં ચાલી રહેલી શાંઘાઇ સહયોગ સંગઠન (SCO) સમિટમાં 1 સપ્ટેમ્બરના રોજ મહત્વપૂર્ણ પૂર્ણ સત્ર યોજાયું, જેમાં સભ્ય દેશોના તમામ નેતાઓએ હાજરી આપી અને પ્રાદેશિક તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના વિચાર?...
PM મોદી અને પુતિન વાત કરતા કરતા નીકળી ગયા અને પાકિસ્તાની PM શાહબાઝ જોતા રહી ગયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રા દરમિયાન શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલનમાં અનેક મહત્વપૂર્ણ ક્ષણો સામે આવી. તેમાં સૌથી વધારે ચર્ચામાં રહેલું દ્રશ્ય હતું જ્યારે પીએમ મોદ?...
સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી… PM મોદીએ SCOનો અર્થ સમજાવ્યો
ચીનના તિયાનજિનમાં યોજાયેલી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં આતંકવાદનો મુદ્દો અત્યંત આક્રમક રીતે ઉઠાવ્યો હતો. પાકિસ્તાનનું નામ લી?...
નેપાળના રસ્તે બિહારમાં ઘુસ્યા જૈશના 3 આતંકી, પોલીસ હેડક્વાર્ટરે હાઇએલર્ટ જાહેર કર્યું
પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકી નેપાળના રસ્તે બિહારમાં પ્રવેશ્યા હોવાની ગંભીર માહિતી સામે આવી છે. પોલીસ હેડક્વાર્ટરે તેમની ઓળખ બહાર પાડી છે જેમાં બહાવલપુરનો મોહમ્મ...
‘શાંતિ ઇચ્છતા હોવ તો યુદ્ધ માટે તૈયાર રહો…’CDS અનિલ ચૌહાણની ચીન-પાકિસ્તાનને ચેતવણી
ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે તાજેતરમાં એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે, જેમાં તેમણે ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભારત શાંતિપ્રિય દેશ છે, પરંતુ ?...
એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ પર ભારત સરકારે લીલીઝંડી આપી
એશિયા કપ 2025ને લઈને ક્રિકેટ ચાહકો માટે એક મોટો નિર્ણય સામે આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર જે અનિશ્ચિતતા છવાઈ રહી હતી તે હવે દૂર થઈ ગઈ છે. ખેલ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત અને પ...