નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાટણમાં આધુનિક બસપોર્ટનું ભવ્ય લોકાર્પણ
ગુજરાતના પાટણ શહેરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવા બસપોર્ટનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન હર્ષ સંઘવીના હસ્તે થયું, જે Gujarat State Road Transport Corporation (GSRTC) અને મેસર્સ કતીરા કન્સ્ટ્?...
SC મોરચાના પ્રમુખ પદને લઈને કોંગ્રેસમાં આંતરિક ડખો
તાજેતરમાં પાટણ જિલ્લા કોંગ્રેસમાં ઉદભવેલા આંતરિક વિવાદે રાજ્યભરની રાજકીય ચર્ચામાં ભારે ગરમાવો પેદા કર્યો છે. આ સમગ્ર વિવાદનું કેન્દ્રબિંદુ પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ (SC) મોરચાના પ્રમુખ તર?...
રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ રાજીનામું આપ્યું, પાટણ કોંગ્રેસને મોટો ઝટકો
પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા જિલ્લા કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રઘુ દેસાઈએ માત્ર કોંગ્રેસની પ્રાથમિક સભ્યતાથ?...
વડાપ્રધાનના 75મા જન્મદિવસે પાટણના સિદ્ધપુરમાં માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ
રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા વિભાગ તથા ધોળકિયા ફાઉન્ડેશનના ફુલીબા ટ્રસ્ટના સહયોગથી બનેલ આ સરોવર વડાપ્રધાનની માતા હીરાબાના નામે સમર્પિત છે. આ પ્રોજેક્ટથી 450 લાખ ઘનફૂટ પાણી સ?...
પાટણ જિલ્લામાં ભાજપ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો
બિહાર પ્રદેશની એક રેલી દરમિયાન કોંગ્રેસના રાહુલ ગાંધી અને આર.જે.ડી.ના તેજસ્વી યાદવે ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીની સ્વ. માતાજી હીરાબા વિષે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અયોગ્ય અને જઘ?...
ભાદરવી પૂનમ મહામેળામાં ૧૮ વર્ષથી અવિરત સેવા આપતો પાટણ હારીજ નો જય જલિયાણ સેવા કેમ્પ
ભાદરવી પૂનમના મહામેળા દરમ્યાન અંબાજી માર્ગ પર પદયાત્રીઓની સેવા માટે ઉભા થતા સેવાનાં કૅમ્પો મેળાની આગવી ઓળખ છે. ચા, પાણી, નાસ્તો, લીંબુ શરબત, ભોજન, વિશ્રામ, મસાજ અને મેડિકલ સુવિધાઓ જેવી વ્યવસ્?...
પાટણમાંથી માં અંબાના ધામ અંબાજી માટે સંઘોનું ભવ્ય પ્રસ્થાન
અંબાજી ભાદરવી પૂનમના મેળાને અનુસંધાને પાટણ શહેરમાંથી વિવિધ મહોલા અને પોળના સંઘોએ મંગળવાર રાત્રે બગવાડા ચોક ખાતે સમૂહમાં ભેગા થઈ મા અંબાની ભક્તિધૂન અને ગરબા સંગીત સાથે અંબાજી ધામ તરફ પદયા?...
પાટણમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા – ૨૦૨૫ : વિજેતા પંડાલને મળશે ૫ લાખનું ઇનામ
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોકસંસ્કૃતિ લોકો સુધી પહોંચે તે હેતુસર પ્રથમવાર સમગ્ર રાજ્યમાં “શ્રેષ...
સબોસણ ગામમાં ‘અણુ જો’ તહેવાર : અમુલ્ય જીવોને આરામ અપાવવાનો 95 વર્ષ જૂનો નિયમ
આ પરંપરાની શરૂઆત આજથી 95 વર્ષ પહેલાં ગામના અગ્રણી છગનદાસ પંચાલ દ્વારા કરવામાં આવી હતી. એમના પુત્ર ગોરધનદાસના જન્મદિવસે એ સમયે ખેતીમાં બળદોનું મહત્વ ધ્યાનમાં રાખીને ગામમાં આ અનોખી પ્રથા શરૂ ?...
પાટણમાં ‘આકાંક્ષા હાટ’ પ્રદર્શનનો પ્રારંભ – સ્થાનિક હસ્તકલા અને કૃષિ ઉત્પાદનોને મળ્યું મંચ
આ હાટ પાટણના સંતોક બા હોલ ખાતે યોજાઈ રહ્યો છે, જ્યાં સ્થાનિક કારીગરો, બહેનોના સખી મંડળો અને ખેડૂત જૂથો દ્વારા તૈયાર કરાયેલા પરંપરાગત હસ્તકલા અને કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં...