ભારતીય રેલવેનો ‘સુવર્ણ યુગ’ : અશ્વિની વૈષ્ણવે રજૂ કર્યો ભવિષ્યનો મેગા રોડમેપ
ભારતીય રેલવે હવે માત્ર પરિવહનનું સાધન નહીં પરંતુ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિવર્તનનું કેન્દ્ર બની રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રેલવેના ઝડપી વિકાસ, બજેટ ઉપયોગ અને ...
ભારતીય રેલવેનો મોટો નિર્ણય : 1 એપ્રિલથી કન્ફર્મ ટિકિટ કેન્સલ અને રિફંડ નિયમોમાં સુધારા
ભારતીય રેલવે દ્વારા કન્ફર્મ ટિકિટ કેન્સલેશન અને રિફંડના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમો ખાસ કરીને દલાલો દ્વારા ટિકિટોની કાળાબજારી અટકાવવા અને મુસાફરોને વધુ સુવિધ?...
1 માર્ચ 2026થી બદલાશે ઘણા મહત્વના નિયમો : ટ્રેન ટિકિટ, LPG, UPI અને સિમ કાર્ડ પર સીધી અસર
ભારતમાં 1 માર્ચ, 2026થી સામાન્ય લોકોના દૈનિક જીવન અને ખિસ્સા પર સીધી અસર કરતા અનેક મહત્વના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. સુરક્ષા વધારવા, ડિજિટલ ફ્રોડ રોકવા અને સેવાઓને વધુ પારદર્શક બનાવવા મા?...
વર્ધામાં નવી દિલ્હી–ચેન્નાઈ GT એક્સપ્રેસના કોચમાં આગ, મુસાફરોમાં અફરાતફરી; તમામ સુરક્ષિત
મહારાષ્ટ્રના વર્ધા જિલ્લોમાંથી પસાર થઈ રહેલી નવી દિલ્હી–ચેન્નાઈ GT એક્સપ્રેસ ટ્રેનના એક કોચમાં અચાનક ભયાનક આગ લાગતા થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. ઘટના થતાં જ રેલવે પ્રશાસન અને ફાયર બ્ર?...
ગુજરાત સહિત આ રાજ્યોમાં 4 નવા રેલવે પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે દેશમાં રેલવે કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને મજબૂત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંગળવારે યોજાયેલી બેઠકમાં ચાર નવા રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આ?...
‘રેલવે મુસાફરોના વધારાના સામાન પર કોઈ દંડ નહીં લાગે’ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં મુસાફરોના લગેજ સંબંધિત ચર્ચાઓ પર સંપૂર્ણ સ્પષ્ટતા આપતા જણાવ્યું કે “ભારતીય રેલવે મુસાફરો પાસેથી વિમાન સેવા જેવી રીતે વધારાના લગેજ માટે એક્સ્ટ્રા ?...
હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનનું સફળ પરીક્ષણ, 1200 HP ટ્રેન થઈ રહી છે તૈયાર
ભારતીય રેલવેએ ઇતિહાસ રચ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે દેશની પ્રથમ હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનનું ચેન્નાઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ખાતે સફળતાપૂર્વક પરીક્ષણ કરવા?...
રેલવેમાં મુસાફરી કરનારા લોકો માટે મોટા સમાચાર, આવી ગઈ નવી RailOne ઓલ-ઇન-વન એપ
1 જુલાઈ 2025ના રોજ IRCTC અને CRIS (Centre for Railway Information Systems)ના સહયોગથી ઓફિશિયલ રીતે લોન્ચ થયેલી RailOne એપ હવે રેલ મુસાફરો માટે એકમાત્ર અને સંપૂર્ણ ડિજિટલ બની ગઈ છે. આ અગાઉ તમારે ટિકિટ બુકિંગ, લાઈવ ટ્રેન સ્ટેટસ, ફૂડ ઓર?...
ટ્રેનની ટિકિટના ભાવમાં વધારો, પહેલી જુલાઈથી થશે લાગુ
ભારતીય રેલવેએ દેશના લાખો મુસાફરોને અસર કરે તેવી મહત્વની જાહેરાત કરી છે. 1 જુલાઈ, 2025થી એસી અને મેઇલ/એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં વધારો કરાશે. આ નિર્ણયનું મુખ્ય કારણ વધતા ઈંધણના ભાવ, ઓપરેશનલ ખર્ચ ...
રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ, કન્ફર્મ ટિકિટના ચાન્સ વધશે, રેલવેએ વેઈટિંગ લિસ્ટની મર્યાદા નક્કી કરી
ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને ટ્રેનમાં ભીડને નિયંત્રિત કરવા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રેલવે મંત્રાલયે જાહેરાત કરી છે કે હવે કોઈપણ ટ્રેનમાં વેઇટલિસ્ટ ટિકિટની સંખ્યા ટ...