રામકથાનું મંગલાચરણ એટલે માત્ર મંગળ ઉચ્ચાર નહી, મંગળ આચરણ નિર્દેશ છે – મોરારિબાપુ
દ્વારકા તીર્થમાં મોરારિબાપુના વ્યાસાસને શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીના સાનિધ્ય સાથે રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' પ્રારંભ થયો. મોરારિબાપુએ કહ્યું કે, રામકથાનું મંગલાચરણ એટલે માત્ર મંગળ ઉચ્ચ?...
રામચરિત માનસમાં સનાતન સાર રૂપ દર્શન રહેલું છે – મોરારિબાપુ
રાજધાની દિલ્હીમાં અહિંસા વિશ્વ ભારતી દ્વારા રામકથાનો ભાવિકોને લાભ મળી રહ્યો છે. વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ ચિંતન રજૂ કરતાં રામચરિત માનસમાં સનાતન સાર રૂપ દર્શન રહેલું છે તેમ જણાવ્યું. લોક?...
સનાતન અપૌરુષેય ગ્રંથોમાં છેડછાડ કરી તથાકથિત શ્લોકો ઘુસાડવાની ચેષ્ટા સામે સાવધાન
રાજધાની દિલ્હીમાં લોકેશ મુનિ સનાતનીના નેતૃત્વ સાથે રામકથા 'માનસ સનાતન ધર્મ' ગાન કરતાં મોરારિબાપુએ સનાતન અપૌરુષેય ગ્રંથોમાં છેડછાડ કરી તથાકથિત શ્લોકો ઘુસાડવાની ચેષ્ટા સામે સાવધાન રહેવા ભ?...
‘અસ્તિત્વની શાશ્વત ચેતના ઓશો’ પ્રકાશન પ્રત વ્યાસપીઠ પર મોરારિબાપુને અર્પણ
પત્રકાર ચિંતક ભદ્રાયુ વછરાજાની સંકલિત લેખમાળા પ્રકાશન 'અસ્તિત્વની શાશ્વત ચેતના ઓશો' પ્રત વ્યાસપીઠ પર મોરારિબાપુને અર્પણ કરવામાં આવી. જબલપુર મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ પરમ વિશ્?...
‘ઓશો ઓશો…’ કરવાનું નહી,તેમના સ્થાનોની સંભાળ અનિવાર્ય : રામકથા ઉપક્રમ વચનાત્મક નહી, રચનાત્મક બને છે
મોરારિબાપુ દ્વારા રામકથા ઉપક્રમ વચનાત્મક નહી, રચનાત્મક બને છે. જબલપુર કથામાં પણ ઓશો જન્મસ્થાન કુછવાડાગામ વિકાસ માટે સહયોગ શરૂ થયો. આ માટે મોરારિબાપુએ 'ઓશો ઓશો...' કરવાનું નહી,તેમના સ્થાનોની સ?...
આધ્યાત્મિક દાર્શનિક ઓશો જન્મ મહોત્સવ પ્રસંગે મોરારિબાપુના વ્યાસાસને રામકથા
વિશ્વવિખ્યાત આધ્યાત્મિક દાર્શનિક અને વિચારક ઓશો જન્મ મહોત્સવ પ્રસંગે મધ્યપ્રદેશમાં જબલપુરમાં આગામી શનિવારથી મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળશે. સમગ્ર વિશ્વમાં જેમનાં તત્ત્વચિંત?...
ભાવજગતને હરિરસ પીરસતાં મોરારિબાપુ દ્વારા રાષ્ટ્રને હરિયાળું કરવાં મુંબઈમાં રામકથા
રાજકોટ સ્થિત સદ્દભાવના વૃધ્ધાશ્રમ અને દેશમાં ૧૫૧ કરોડ વૃક્ષોનાં રોપણ ઉછેર હેતુ મુંબઈમાં આગામી સપ્તાહે રામકથા યોજાશે. ભાવજગતને હરિરસ પીરસતાં મોરારિબાપુ દ્વારા રાષ્ટ્રને હરિયાળું કરવાં ર...
રામનું સ્મરણ, ગાયન અને શ્રવણ એટલે સત્ય, પ્રેમ અને કરુણા એ રામકથાનો સાર
ભક્ત કવિ નરસિંહ મહેતાની કૃષ્ણ સાક્ષાત્કારની ભૂમિ ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ ગોપનાથ' વિરામ પામી. રામનું સ્મરણ, ગાયન અને શ્રવણ એટલે સત્ય, પ્રેમ અને કરુણા એ ?...
ભારતના સનાતન ધર્મથી જગતનું ભવિષ્ય ઊજળું હોવાનો શુભ ભરોસો આપતાં શ્રી મોરારિબાપુ
ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં રામકથામાં ધનુષ્યભંગ પ્રસંગ વર્ણનમાં ગાન અને તાલની જમાવટ થઈ. ભારતના સનાતન ધર્મથી જગતનું ભવિષ્ય ઊજળું હોવાનો શુભ ભરોસો આપતાં મોરારિબાપુએ રામરાજ્ય આવશે જ તેમ જણાવ્?...
રામાયણ એ વૈશ્વિક, વિજ્ઞાન, વૈરાગ્ય અને વિવેક એમ ચાર વિચાર આપે છે. – મોરારિબાપુ
નરસૈયાની ચેતનાભૂમિ ગોપનાથ તીર્થમાં રામકથા 'માનસ ગોપનાથ' ગાનમાં મોરારિબાપુએ કહ્યું કે, રામાયણ એ વૈશ્વિક, વિજ્ઞાન, વૈરાગ્ય અને વિવેક એમ ચાર વિચાર આપે છે. આજની કથામાં સાંપ્રત ચિંતન સાથે રામજન્?...