પંજાબમાં AAPની ‘શિક્ષણ ક્રાંતિ’ પર પ્રશ્નચિહ્ન? 31 ધારાસભ્યોમાંથી માત્ર એકના બાળકો સરકારી શાળામાં
પંજાબમાં 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) એ 117માંથી 92 બેઠકો જીતતા સત્તામાં ભવ્ય જીત મેળવી હતી. આ જીત પાછળ પાર્ટીએ રજૂ કરેલા “દિલ્હી શિક્ષણ મોડેલ” અને સરકારી શાળાઓમાં “શિક્ષણ ક્ર...
પંજાબમાં ભાજપ 2027ની વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહએ મોગા ખાતે યોજાયેલી જાહેર સભામાં સંકેત આપ્યો કે ભાજપ 2027ની વિધાનસભા ચૂંટણી પંજાબમાં એકલા હાથે લડશે. પોતાના સંબોધન દરમિયાન, તેમણે શિરોમણી અકાલી દળ સાથે જોડાણ અંગ...
ગુજરાતમાં પાલિકા અને પંચાયત ચૂંટણીની તૈયારી તેજ, 26 માર્ચે ચૂંટણી કાર્યક્રમની સંભાવના
ગુજરાતમાં આવનારી પાલિકા અને પંચાયત ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ ઝડપથી તેજ બની રહી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 26 માર્ચે ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત?...
ભાજપને હરાવવા માટે બધા પક્ષોએ એક થવું જોઈએ, શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસને બિનશરતી સમર્થન
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપને હરાવવા માટે તમામ વિરોધી પક્ષોએ એક થવાની અપીલ કરી છે. તેમણે જાહેર કર્યું કે તેઓ કોંગ્રેસને બિનશરતી સમર્થન આપશે, જોકે તેઓ કોંગ્રેસમાં સત્?...
અમરેલીમાં રાજકીય ગરમાવો : કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે AAP ને લક્ષ્ય બનાવી આકરા નિવેદનો આપ્યા
ગુજરાત રાજકારણમાં તાજેતરમાં ગરમાવો વધ્યો છે, ખાસ કરીને આમ આદમી પાર્ટી (AAP)ના આંતરિક વિવાદ અને રાજીનામા બાદના પરિસ્થિતિમાં. અમરેલી જિલ્લા કૉંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે AAPના ધારાસભ્ય ગોપાલ ઈટ?...
સુરતમાં AAP મહામંત્રી તુલસી લાલૈયા સામે ખંડણી કેસ, ₹10 લાખની માંગનો આરોપ
સુરત જિલ્લાના ઓલપાડ પોલીસ મથકમાં આમ આદમી પાર્ટી (AAP)ના સંગઠન મહામંત્રી તુલસી લાલૈયા સહિત તેના સાથીદારો વિરુદ્ધ ખંડણી, ગુનાહિત ધમકી અને બદનક્ષી જેવા ગંભીર આરોપો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ ફર?...
AAP નેતા રાજુ કરપડાનું રાજીનામું : સુરેન્દ્રનગરની રાજનીતિમાં હલચલ, વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ
સુરેન્દ્રનગર જિલ્લાના આમ આદમી પાર્ટી (AAP)ના સક્રિય નેતા રાજુ કરપડાએ પોતાના તમામ પદોથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા પાછળ તેમણે વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમ...
સુપ્રીમ કોર્ટે ‘પંજાબ કેસરી’નું પ્રિન્ટિંગ પ્રેસ ફરી શરૂ કરવાનો આપ્યો આદેશ
ભારતની સુપ્રીમ કોર્ટે પંજાબ કેસરી ગ્રુપને મોટી રાહત આપતાં લુધિયાણામાં આવેલા તેના પ્રિન્ટિંગ પ્રેસને તાત્કાલિક ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. 20 જાન્યુઆરી, 2026ના રોજ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સૂર્?...
પોતે જામીન પર બહાર ફરતા કેજરીવાલે ગુજરાતના કાર્યકર્તાઓને દિવાસ્વપ્ન બતાવ્યાં
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 19 જાન્યુઆરીએ વડોદરા પહોંચ્યા અને ત્યાં કાર્યકર્તાઓ માટે વિશેષ સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં બૂથ ?...
AAPમાં ‘ભાજપથી પણ વધુ ભ્રષ્ટાચાર’ના આક્ષેપો, સહ-પ્રભારીનું રાજીનામું; પક્ષ પર ‘ગુંડારાજ’ ચલાવવાનો ગંભીર આરોપ
મોરબીના રવાપર રોડ પર આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ‘પરિવર્તન સભા’ દરમિયાન ભારે રાજકીય હલચલ જોવા મળી હતી. એક તરફ મંચ પરથી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પરિ...