કોમનવેલ્થ ગેમ્સ પહેલાં મોદી સ્ટેડિયમ વિસ્તારમાં ભારે ડિમોલિશન ડ્રાઈવ શરૂ
અમદાવાદમાં આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સની તૈયારીની કડક કામગીરીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક્શન મોડમાં આવી ગયું છે. મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડ?...
અમદાવાદ બનશે નવી ‘સ્પોર્ટ સિટી’, શહેરમાં ઊભા થશે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ
અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 થવાનું છે જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સ્પોર્ટ્સ ફેસીલીટી ડેવલપમેન્ટ કરવાની કામગીરી થઈ રહી છે. પરિણામે શહેરમા?...
‘દુનિયાનું સ્વાગત કરવા ઉત્સુક’, ભારતમાં કોમનવેલ્થ ગેમ્સને મંજૂરી મળતા PM મોદીની પ્રતિક્રિયા
ભારત માટે 26 નવેમ્બરનો દિવસ ઐતિહાસિક બની ગયો, કારણ કે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ જનરલ એસેમ્બલીએ 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદને સત્તાવાર યજમાન શહેર તરીકે મંજૂરી આપ?...
T20 વર્લ્ડ કપનું ભારતીય ટીમનું શેડ્યૂલ જુઓ, એક મેચ અમદાવાદમાં રમાશે
આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026નો શેડ્યૂલ સત્તાવાર રીતે જાહેર થઈ ગયો છે અને આ ટૂર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈને 8 માર્ચ 2026 સુધી ચાલશે. કુલ 20 ટીમો ભાગ લેશે, જેમાં ઈટલી પહેલીવાર કોઈપણ ક્રિકેટ વર્લ્ડકપમાં ...
અમદાવાદમાં 19 વર્ષીય યુવતી સાથે અડપલાંના આરોપ બાદ PI બરકતઅલી વિરુદ્ધ FIR
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં બનેલી આ ઘટના શહેરના પોલીસ તંત્ર પર ગંભીર સવાલો ઉભા કરે છે. 19 વર્ષીય યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) બરકતઅલી ચાવડા વિરુદ્ધ છેડતી?...
અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો ‘ધર્મ ધ્વજ’
અયોધ્યામાં 25 નવેમ્બરે યોજાનાર ઐતિહાસિક સમારોહ અંતર્ગત રામ મંદિરના શિખર પર વિશાળ અને પવિત્ર "ધર્મ ધ્વજ" ફરકાવવાનો કાર્યક્રમ તૈયારીઓના અંતિમ તબક્કે છે. આ મહત્ત્વપૂર્ણ ક્ષણે દેશના વડાપ્રધાન ...
પ્રથમ વિકેન્ડમાં 50 હજારથી વધુ લોકો અભિવ્યક્તિમાં ઉમટ્યાં, સાહિત્ય-નૃત્યનો અનોખો સંગમ
ટોરેન્ટ ગ્રુપ સંચાલિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની અનોખી પહેલ ‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’એ આ વર્ષે દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મેળવીને નવો રેકોર્ડ સર્જ્યો છે. પ્રોજેક્ટના ત્રણેય સ્થળ...
અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2025માં સનાતન સંસ્થાનો વૈશિષ્ટપૂર્ણ સહભાગ – વિવિધ વિષયોને સ્પર્શતું અનોખું ગ્રંથ પ્રદર્શન
"અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ - 2025"માં સનાતન સંસ્થાએ પોતાનો વૈશિષ્ટપૂર્ણ સહભાગ નોંધાવ્યો છે. સંસ્થાએ સ્ટોલ નં. 13 પર રાષ્ટ્ર રક્ષા, ધર્મ જાગૃતિ,અધ્યાત્મ, ધર્મશિક્ષણ આયુર્વેદ તથા બાલ સ?...
અમદાવાદના જમાલપુરમાં મંદિરની જગ્યા પરથી ગેરકાયદેસર બાંધકામ હટાવાયું
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ઊંટવાળી ચાલી પાસે આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની માલિકીની જમીન પર છેલ્લા 15-16 વર્ષથી ચાલતું ગેરકાયદેસર દબાણ આખરે હટાવવામાં આવ્યું છે. મધ્ય ઝોનના એસ્?...
અમદાવાદઃ 13થી 23 નવેમ્બર સુધી ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ, 10 દિવસમાં 300થી વધુ ઇવેન્ટ્સ
અમદાવાદ શહેરમાં સાહિત્યપ્રેમીઓ અને પુસ્તકરસિકો માટે એક ભવ્ય અને અનોખું આયોજન થવાનું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ‘વાંચે ગુજરાત 2.0’ અંતર્ગત અમ?...