યાત્રાધામ અંબાજી જતાં યાત્રાળુઓ માટે મહત્ત્વના સમાચાર, અંબાજી ગબ્બર રોપ-વે 6 દિવસ માટે બંધ
સુપ્રસિદ્ધ અંબાજી યાત્રાધામના ગબ્બર પર જવા માટે ઉપયોગમાં લેવાતી રોપ-વે સેવા આગામી 6 દિવસ માટે બંધ રહેશે. વહીવટી તંત્ર દ્વારા આ જાહેરાત યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને કરવા?...
અંબાજી ધામના હોલિસ્ટિક વિકાસને નવી ગતિ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યા વિકાસકાર્યોના ખાતમુહૂર્ત
ગુજરાતના પ્રખ્યાત આદ્યશક્તિપીઠ અંબાજી ધામના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા વિવિધ પ્રોજેક્ટ્સને વધુ ગતિ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ વિકાસકાર્યોના ખ...
પોષી પૂનમે અંબાજીમાં માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી, ઝાંખીઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે
શક્તિપીઠ અંબાજીમાં પોષી પૂનમના પવિત્ર અવસરે મા અંબાના પ્રાગટ્ય મહોત્સવને ભવ્ય અને યાદગાર બનાવવા માટે તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મહોત્સવના સુચારુ આયોજન માટે અંબાજી મંદિર ટ્રસ્ટ...
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું સમાપન : 40 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન, ₹2.71 કરોડનું મળ્યું દાન
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી શક્તિપીઠ દર વર્ષે ભાદરવી પૂનમના ભવ્ય મહામેળાને કારણે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહે છે. આ વર્ષે પણ 1થી 7 સપ્ટેમ્બર વચ્ચે યોજાયેલા ...
મા અંબાના પ્રસાદમાં ભળ્યો આદિવાસી જાતિના લોકસંગીતનો લહેકો, શ્રદ્ધા, રોજગારી અને પરંપરાનો અનોખો સંગમ
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો ભવ્ય રંગછટાવાળો માહોલ છે, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ માઇભક્તિમાં લીન થઈ મા અંબાના દર્શન માટે ઉમટી રહ્યા છે. અંબાજીના ધામમાં ત્રીજા દિવસે જ 7.70 લાખથી વધ...
પાટણમાંથી માં અંબાના ધામ અંબાજી માટે સંઘોનું ભવ્ય પ્રસ્થાન
અંબાજી ભાદરવી પૂનમના મેળાને અનુસંધાને પાટણ શહેરમાંથી વિવિધ મહોલા અને પોળના સંઘોએ મંગળવાર રાત્રે બગવાડા ચોક ખાતે સમૂહમાં ભેગા થઈ મા અંબાની ભક્તિધૂન અને ગરબા સંગીત સાથે અંબાજી ધામ તરફ પદયા?...
અંબાજીમાં શ્રદ્ધાળુની હેલી, બીજા દિવસે 3.85 લાખ ભક્તોએ ‘મા’ જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી
અંબાજીમાં ચાલી રહેલો ભાદરવી પૂનમનો મહામેળો શરૂઆતથી જ ભક્તિભાવ અને ઉત્સાહના રંગે રંગાઈ ગયો છે. બીજા જ દિવસે અંબાજી ધામે 3.58 લાખથી વધુ પદયાત્રિકો અને માઈભક્તોએ ‘મા’ જગદંબાના દર્શનનો લ્હાવો લી...
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો, ‘જય અંબે’ ના નાદથી ગૂંજી ઊઠશે અરવલ્લીની ગિરિમાળા
શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ આજથી (1 સપ્ટેમ્બર) ભવ્ય રીતે થયો છે, જે સાતમી સપ્ટેમ્બર સુધી ચાલશે. આ મહામેળામાં આશરે 30 લાખથી વધુ ભક્તો માતા અંબાના ચરણોમાં શિશ ઝૂકાવવા મા...
અંબાજીના ભાદરવી પૂનમ મહામેળા માટે એસ.ટી.નિગમની મેગા તૈયારી, 5500 વધારાની બસો દોડાવાશે
ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓની હાજરીમાં ભવ્ય રીતે યોજાય છે. આ વર્ષે યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત સ્ટેટ ટ્રા...
ભડિયાદમાં ખોજા પરિવાર દ્વારા નિર્માણ થયેલ અંબાજી માતાજીનું મંદિર
ધોલેરા પાસે આવેલ સુપ્રસિધ્ધ ભડિયાદમાં ખોજા પરિવાર દ્વારા નિર્માણ થયેલ અંબાજી માતાજીનું મંદિર દર્શનીય છે. આ ગામનાં ભાણેજ મુસ્લિમ દાતા દ્વારા થતાં વિવિધ ધાર્મિક સામાજિક કાર્યોથી ગામ જોડાત?...