બંગાળમાં TMCનો અંત : અમિત શાહે 2026માં વિદાયના સંકેત આપ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના નોર્થ પરગના ખાતે કાર્યકર્તા સંમેલનમાં સંબોધન આપતાં મમતા બેનર્જીની સરકાર પર જોરદાર હુમલો કર્યો. તેમણે આનંદપુરની મોમો ફેક્ટરીમાં થયેલા અગ્નિક...
યુપી ભારતની આત્મા અને ધડકન, લખનૌમાં બોલ્યા અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે લખનૌની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં ઉત્તર પ્રદેશ મહોત્સવનું આયોજન 24થી 26 જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ પર કરવામાં આવી રહ્યું છે. યુપી દિવસની ઉજવણ?...
PM મોદીની હાજરીમાં નિતિન નબીનએ સંભાળ્યો ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યભાર
ભારતીય જનતા પાર્ટીમાં આજે એક નવા અધ્યાયની સત્તાવાર શરૂઆત થઈ છે, જ્યાં કાર્યકારી અધ્યક્ષ નિતિન નબીનએ પક્ષના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો છે. દિલ્હીમાં આવેલા ભાજપના કેન્દ્રીય...
સનાતન ધર્મ સૂર્ય અને ચંદ્રની જેમ અમર છે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની પ્રવાસ દરમિયાન સોમનાથ મંદિર અને ભારતના સનાતન ધર્મને લઈને નોંધપાત્ર નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભારતના લોકોના સનાતન ધર્મ, સંસ્કૃતિ અને શ્રદ્...
‘ઘૂસણખોરોને વીણી વીણીને બહાર કાઢીશું, બંગાળને ભય, ભ્રષ્ટાચાર અને ઘૂસણખોરીથી મુક્ત કરીશું’ : અમિત શાહ
પશ્ચિમ બંગાળની મુલાકાતે આવેલા ગૃહમંત્રી અમિત શાહે કોલકાતામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર કડક પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે છેલ્લા 15 વર્ષમાં બંગાળ ભય, ભ્રષ્ટાચા?...
અમિત શાહનો બંગાળ સરકાર પર પ્રહાર : BSF ફેન્સિંગ માટે જમીન આપવાથી કેમ ડરે? TMC પર ઘૂસણખોરોને ફર્જી દસ્તાવેજ આપવાનો આરોપ
પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે (30 ડિસેમ્બર) કોલકાતામાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં બાંગ્લાદેશી ઘૂસણખોરી અને ફર્જી ઓળખપત્રોના મુદ્દે રાજ્યની સત્તાધારી તૃણ?...
ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી : ‘લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે…’
અમદાવાદની એક દિવસીય મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર તીવ્ર પ્રહાર કરતા કહ્યું હતું કે, જનતાને ગમતા અને દેશહિતમાં લેવાતા દરેક મોટા નિર્ણયનો વિપક્ષ હંમેશા વિરોધ કરે ?...
અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, કેટલીક સ્કૂલોમાં રજા જાહેર
અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત જોવા મળ્યો. આજે અમદાવાદની ઝેબર,અગ્રેસન અને વેજલપુરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જાણીતી ઝાયડસ સ્કૂલમાં બોમ્બ મુક્યાનો ધમકીભ...
આસામનો શહીદ દિવસ : બાંગ્લાદેશી ઘૂસણખોરી સામેની ચળવળમાં 850થી વધુ બલિદાનોનો ઇતિહાસ
આસામમાં દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ ઉજવાતો શહીદ દિવસ અથવા સ્વહીદ દિવસ રાજ્યના ઈતિહાસના સૌથી મોટા અને પ્રભાવશાળી જનઆંદોલન – આસામ આંદોલન દરમિયાન બલિદાન થયેલા હુતાત્માઓને યાદ કરવાનો દિવસ છે. આ ?...
‘જો તુષ્ટિકરણ માટે ‘વંદે માતરમ્’નું વિભાજન ન કરાયું હોત તો દેશના ભાગલા ન પડ્યા હોત’ : રાજ્યસભામાં અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 9 ડિસેમ્બરે રાજ્યસભામાં ‘વંદે માતરમ્’ની 150મી વર્ષગાંઠના અવસરે થયેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા. ચર્ચાની શરૂઆત કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ?...