વડાપ્રધાન મોદી બનાસકાંઠા વાવ-થરાદ પ્રવાસે : ₹19,800 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠાના વાવ-થરાદ જિલ્લાની મુલાકાતે આવ્યા, જ્યાં તેમણે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે કુલ 19,800 કરોડના વિકાસકાર્યો જ?...
બનાસકાંઠાના જવાન ભાવેશ ચૌધરી જમ્મુ-કાશ્મીરમાં શહીદ, આજે ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે અંતિમ વિદાય
બનાસકાંઠાના લાખણી તાલુકાના નાદલ ગામના વીરપુત્ર, જવાન ભાવેશ ચૌધરીએ રાષ્ટ્રરક્ષામાં પોતાની જાન અર્પણ કરીને શહીદી પ્રાપ્ત કરી છે. જમ્મુ-કાશ્મીરમાં થયેલા ગ્રેનેડ વિસ્ફોટની ઘટના દરમિયાન તેમ?...
બનાસકાંઠા જિલ્લામાં વિભાજન જાહેર : બનાસકાંઠામાં 10 અને વાવ-થરાદમાં 8 તાલુકા
ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાના વહીવટી સુગમતા અને લોકસુવિધા માટે વર્ષોથી ચાલી રહેલી માંગણીઓને માન આપી તેનું સત્તાવાર વિભાજન જાહેર કર્યું છે. રાજ્ય સરકારે બહાર પાડેલા નોટિફિકેશન મુજબ, હા...
સરકાર અને પક્ષ દ્વારા છત્તીસગઠ, પંજાબ અને ગુજરાતના બનાસકાંઠાના પુર ગ્રસ્ત વિસ્તારમાં જીવનજરૂરિયાતની તમામ વસ્તુની કિટ મોકલવામાં આવી
બનાસકાંઠામા પુરની સ્થિતિ સર્જાઇ હોવા છતા કોંગ્રેસના સાંસદ જનતા વચ્ચે પહોંચ્યા નથી તે આપણા માટે દુખદ છે. – રજનીભાઇ પટેલ રાજય સરકાર અને ભાજપા દ્વારા પંજાબમાં 11 -11 જેટલા વેગનોમા રાહત સામગ્રી ?...
“10 પ્લાસ્ટિક બોટલ આપો, સ્ટીલ બોટલ મેળવો”, અંબાજીને સ્વચ્છ રાખવા પદપાત્રીઓ માટે ખાસ ઑફર
લાખો માઈ ભક્તોની અડગ આસ્થા સાથે જોડાયેલી અંબાજી પદયાત્રા માત્ર ધાર્મિક આસ્થા અને ભક્તિનો ઉત્સવ નથી, પરંતુ સ્વચ્છતા અને પર્યાવરણ રક્ષણનો સંદેશ પણ આપે છે. ભાદરવી પૂનમના આ વિશાળ મેળામાં દર વર?...
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો, ‘જય અંબે’ ના નાદથી ગૂંજી ઊઠશે અરવલ્લીની ગિરિમાળા
શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ આજથી (1 સપ્ટેમ્બર) ભવ્ય રીતે થયો છે, જે સાતમી સપ્ટેમ્બર સુધી ચાલશે. આ મહામેળામાં આશરે 30 લાખથી વધુ ભક્તો માતા અંબાના ચરણોમાં શિશ ઝૂકાવવા મા...
પાલનપુરના 3 ગામડાઓમાં પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળતા ખળભળાટ
પાલનપુર તાલુકામાં લમ્પી વાયરસ ફરીથી પ્રસરવાનું શરૂ થતા પશુપાલકોમાં ભારે ચિંતા ફેલાઈ છે. મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના ભુતેડી, ચડોતર અને ચંડીસર ગામોમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસો નો...
થરાદ ખાતે ૪૭.૫૪ લાખના ખર્ચે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત શાળા સંકુલનું લોકાર્પણ કરતા વિધાનસભાના અધ્યક્ષશંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે કરાયું
સમગ્ર શિક્ષા હેઠળ સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના આનંદનગર પ્રાથમિક શાળા સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું. રૂપિયા ૪૭.૫૪ લાખના ખર્?...
દાંતા: ચડોતરાં પીડિત 29 આદિવાસી પરિવારની ઘરવાપસી, રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો માનભેર આવકાર
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં આદિવાસી સમુદાયના 29 કોદાર્વી પરિવારોની ઘરવાપસીનો એક ઐતિહાસિક પ્રસંગ સર્જાયો છે. લગભગ 12 વર્ષ પહેલા 'ચડોતરું' નામની એક જૂની કુરિવાજ – એટલ...
થરાદમાં એક જ પ્લોટનો બેવડો દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરનાર ઇસમ આખરે પોલીસના સકંજામાં
બનાસકાંઠા થરાદ-ધાનેરા હાઈવે પર ભારતમાલા નજીક જમીન છેતરપિંડીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં એક વ્યક્તિએ એક જ પ્લોટના બેવડા દસ્તાવેજો બનાવીને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. ...