ગુણ ભલે ઓછા આવે જીવનમાં કાયમ જોમ રાખવા વિદ્યાર્થીઓને શીખ
પરીક્ષામાં ગુણ ભલે ઓછા આવે જીવનમાં કાયમ જોમ રાખવા ઈશ્વરિયા માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને શીખ આપવામાં આવી. અહી ધોરણ ૧૦ વિદ્યાર્થી માટે શુભેચ્છા અભિવાદન કાર્યક્રમ યોજાઈ ગયો. સિહોર તાલુકા...
ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ-૭૮૦ પકડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૭૮૦ નાની મોટી બોટલ જેની કિ.રૂ.૧,૪૨,૮૦૦/-સહિત કુલ રૂ.૧,૯૨,૮૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલ.સી.બી. પોલીસ સ...
લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરાનો ગ્રામીણ નવીનતા માટેનો હેતુ સિદ્ધ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ
શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ સાથે કાર્યરત સણોસરા સ્થિત લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં વિશ્વવિદ્યાલય પ્રારંભ થતાં અહીંના વિદ્યાર્થીઓ ગ્રામીણ નવીનતા માટેનો હેતુ સિદ્ધ કરી રહ્યા છે. લોકભારતી સ...
દેહાણ્ય જગ્યાનાં સંતો મહંતોએ અયોધ્યામાં લીધો દર્શન અને રામકથા લાભ
અયોધ્યાધામમાં દેહાણ્ય જગ્યાનાં સંતો મહંતોએ રામજન્મભૂમિ રામલલા દર્શન અને મોરારિબાપુના વ્યાસાસને રામકથા શ્રવણ લાભ લીધો છે. ભારતવર્ષનાં સનાતન તીર્થ અયોધ્યાધામમાં રામલલાના દર્શન સાથે મો?...
સણોસરામાં પૂર્ણા દિવસ ઉજવણીમાં બનાવાઈ કઠોળની રંગોળી
સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત સણોસરામાં આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા દિવસ ઉજવણીમાં પોષણ વાનગી માર્ગદર્શન સાથે કઠોળની રંગોળી બનાવવામાં આવી. સરકાર દ્વારા કિશોરીઓનાં સ્વાસ્થ્ય માર્ગદર્શન...
બોગસ બિલિંગ માટેની GST વિભાગ અને પોલીસની સંયુકત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
જીએસટી અધિકારી યાજ્ઞિકે જણાવ્યુ કે પાલીતાણામાં એક આધાર કેન્દ્ર પર રેડ કરવામાં આવી જ્યાં બોગસ આધારકાર્ડ બનાવી આપવામાં આવતા હતા અને GST નંબર માટે અન્ય પુરાવાઓ ઉભા કરી જીએસટી ફાઈલ બનાવી વેચી દે...
ચોરવડલા ગામે શિબિરમાં ગ્રામદક્ષિણામૂર્તિ આંબલાના વિદ્યાર્થીઓ પર્યાવરણ જાગૃતિ માટે થયાં સંકલ્પબદ્ધ
ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા દ્વારા ચોરવડલા ગામે યોજાયેલ શિબિરમાં કાર્યકર્તા મૂકેશ પંડિત દ્વારા યોજાયેલ વક્તવ્ય સાથે વિદ્યાર્થીઓ પર્યાવરણ જાગૃતિ માટે સંકલ્પબદ્ધ થયાં. સિહોર તાલુ...
ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી IT ઍપ્લિકેશન્સ અંગે ૧૦૦થી વધુ IT ઑફિસર્સને તાલીમ આપવામાં આવી
ઍપ્લિકેશન્સના ઉપયોગ અંગે રાજ્યના તમામ જિલ્લામાં કાર્યરત IT ઍપ્લિકેશન્સ નોડલ ઑફિસર્સ, સિસ્ટમ સુપરવાઈઝર્સ તથા NIC ઑફિસર્સ માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા એક દિવસીય તાલીમ વર્ક?...
લોકશાળાઓના શિક્ષણ શિબિરોનો હેતુ ગામડાં સ્વચ્છ અને સ્વાવલંબી બને – અરુણભાઈ દવે
ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા દ્વારા ચોરવડલામાં રાષ્ટ્રિય સેવા યોજના શિબિર પ્રારંભ વેળાએ લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેએ લોકશાળાઓના શિક્ષણ અને શિબિરોનો હેતુ ગામડાં સ્વચ્છ અને સ્વાવલંબી ...
સાંસદ ડો.ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક મળી
કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ વિવિધ યોજનાઓની સમિક્ષા કરી હતી તેમજ ભાવનગર જિલ્લાનાં તમામ વિભાગોની કામગી...