2025 ના બીજા ક્વાર્ટરમાં 5-15 MPPA શ્રેણીમાં SVPI એરપોર્ટે મેદાન માર્યુ
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (SVPIA)ને મુસાફરોના પ્રતિસાદના આધારે 2025 ના બીજા ક્વાર્ટર માટે એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI) ના વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત એરપોર્ટ સર્વિસ ક્વોલ...
127 વર્ષ બાદ ભારત પરત લવાયા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો
127 વર્ષ બાદ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો ભારત પરત લાવવામાં આવ્યા છે, જે દેશની સાંસ્કૃતિક વારસાને લઈને એક ઐતિહાસિક ક્ષણ સાબિત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 જુલાઈ, બુધવારે આ મહત્વપૂર્ણ ઘટના?...
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ BJPની નવી પહેલ, દેશભરમાં ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવાની કરી જાહેરાત
ભારતીય જનતા પાર્ટી (BJP)એ દેશના ગૌરવ અને સશસ્ત્ર દળોની શૌર્યગાથાને ઉજવવા માટે એક વિશાળ રાષ્ટ્રીય અભિયાન ‘તિરંગા યાત્રા’નું આયોજન કર્યું છે, જે 10 ઓગસ્ટથી 14 ઓગસ્ટ 2025 સુધી સમગ્ર દેશમાં યોજાશે. આ યા...
શમા પરવીનની ધરપકડ મોટી સફળતા, પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા દેશમાં આતંકી ગતિવિધિઓ સામેની જંગમાં એક મહત્વની સફળતા મળી છે. ATSએ બેંગલોરમાંથી શમા પરવીન નામની 30 વર્ષની મહિલાની ધરપકડ કરી છે, જે આતંકી સંગઠન અલ કાયદા ઇન ?...
અગ્નિવીરો માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રીની જાહેરાત, ટાઇગર પ્રોટેક્શન ફોર્સમાં સીધું પોસ્ટિંગ આપશે
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અગ્નિવીરો માટે એક મહત્વપૂર્ણ અને વિઝનરી નિર્ણય લેતા જણાવ્યું કે રાજ્યમાં રચાતા નવા સુરક્ષા દળ ‘ટાઈગર પ્રોટેક્શન ફોર્સ’માં માત્ર અગ્નિવીરોની સ?...
સ્વચ્છતા બાદ સુરક્ષામાં પણ અમદાવાદ નંબર વન
અમદાવાદે ફરી એકવાર ગુજરાતનો ગૌરવ વધારતાં સમગ્ર દેશમાં પોતાની એક અનોખી ઓળખ ઊભી કરી છે. તાજેતરમાં જ જાહેર થયેલા નમ્બિઓહના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઈન્ડેક્સ રિપોર્ટ 2025 અનુસાર, અમદાવાદને ભારતનું સૌથ...
અવૈધ ધર્માંતરણ કરતી ગેંગને બચાવવાનું બંધ કરે કોંગ્રેસી-ક્રિશ્ચિયન જોડાણ: વિહિપ
વિશ્વ હિન્દૂ પરિષદના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી ડૉ. સુરેન્દ્ર જૈને આજે જણાવ્યું કે છત્તીસગઢમાં જનજાતિઓના અવૈધ ધર્માંતરણનો વધુ એક કેસ સામે આવ્યા બાદ, કોંગ્રેસી-ક્રિશ્ચિયન ઇકોસિસ્ટમ જેવ?...
અમેરિકા-ભારત વચ્ચે વેપાર સોદા પર ટ્રમ્પની ચેતવણી: ‘જલ્દી કરો ડીલ, નહીં તો લાગશે 25% ટેરિફ’
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ટેરિફ મુદ્દે આક્રમક વલણ અપનાવી રહ્યા છે. તાજેતરમાં તેમણે ભારત સાથેના વેપાર સોદા (Trade Deal) અંગે સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું છે કે જો 1 ઓગસ્ટ પહેલા...
કપડવંજ શહેરના રત્નાકર માતા રોડ ઉપર બે આખલાઓ બાખડયા
કપડવંજ શહેરમાં ઘણાય સમયથી રખડતા ઢોરોનો આતંક યથાવત કપડવંજ શહેરના રત્નાકર માતા રોડ પર આવેલા અપના માર્ટ પાસે સોમવાર સવારના અરસામાં બે માતેલા આખલાઓ બાખડયા હતાં. જેના કારણે રસ્તા પરથી પસાર થતા...
1 ઓગસ્ટથી UPIમાં મોટા ફેરફાર: ઑટોપે સમય નિશ્ચિત, બેલેન્સ ચેક પર લિમિટ, પૈસા લેનારનું રજિસ્ટર્ડ નામ દેખાશે
ભારતમાં UPIને (Unified Payments Interface) લગતા નિયમોમાં અમુક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. નવા નિયમો 1 ઑગસ્ટ, 2025થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) UPI સિસ્ટમને વધુ ઝડપી, સુરક્?...