મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસ: 12 આરોપીની મુક્તિ સામે મહારાષ્ટ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં, 24 જુલાઈએ સુનાવણી
2006માં મુંબઈના લોકલ ટ્રેનમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના ચર્ચિત કેસમાં નવો વળાંક આવ્યો છે. બૉમ્બે હાઇકોર્ટ દ્વારા 12 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ મુક્ત કરવાની આપેલી છૂટછાટ સામે મહા?...
નડિયાદ ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટીવ બેંક લી. ના ગ્રાહકો સભાસદો સાથે વિશિષ્ટ સંવાદ યોજાયો
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ગૃહ તથા પ્રથમ સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ ના નેતૃત્વમાં સહકાર થી સમૃદ્ધિની વિચારધારા સાથે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર (c to c) અભિયાનને વેગવંતુ બનાવવાના ભ...
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર અચાનક આપ્યું રાજીનામું
ભારતના ઉપરાષ્ટ્રપતિ (Vice President of India) જગદીપ ધનખરે પોતાના પદ પરથી રાજીનામું (Jagdeep Dhankhar Resigned) આપી દીધું છે. તેમણે સ્વાસ્થ્યના કારણોસર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામા પત્ર મોકલ્યો છે. પત્રમાં લખ્યુ?...
અદાણી ગ્રુપ એરપોર્ટ બિઝનેસમાં ૯૬,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે
ભારતના સૌથી મોટા સમૂહોમાંના એક અદાણી ગ્રુપે આગામી પાંચ વર્ષમાં તેના એરપોર્ટ ઓપરેશન્સને પરિવર્તિત કરવા માટે ૯૬,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની મહત્વાકાંક્ષી યોજના જાહેર કરી છે, જેમાં ઇન્ફ...
જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લોકસભા અધ્યક્ષને સોંપાયો
દિલ્હી હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ (Impeachment) પ્રક્રિયા શરૂ કરવા માટે સંસદમાં સત્તાવાર રીતે પગલાં લેવામાં આવ્યા છે. 21 જુલાઈ 2025ના રોજ, લોકસભાના સત્રના આરંભે, સત...
પાટણના ડેર ગામના નેતા મંગાજી ઠાકોર દ્વારા દુઃખદ અકસ્માતગ્રસ્ત પરિવારને સહાનુભૂતિ અને સહાય
પાટણ શહેરમાં બે દિવસ પહેલા વહેલી સવારે એક દુઃખદ ઘટના બની હતી. સતત વરસાદ દરમિયાન રસ્તામાં આવેલા ખાડામાં સાઇકલ પડી જતા નરેન્દ્રભાઈ પંચાલનું દુર્ઘટનામાં બ્રેઇન હેમરેજ થવાથી ઘટના સ્થળે જ દુખદ ...
ઈન્ડોનેશિયાના દરિયામાં જહાજમાં લાગી આગ, 280 યાત્રિકો હતા સવાર, 5નાં મોતની પુષ્ટિ
ઈન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી વિસ્તારમાં આવેલા એક ટાપુ નજીક દરિયાઈ જહાજમાં લાગી ગયેલી વિકરાળ આગની ઘટનાએ ભારે હડકંપ મચાવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે “કેએમ બાર્સિલોના 5” નામનું યાત્રિક જ?...
કોર્ટે હિંદુ સગીરાને નિશાન બનાવનાર શાહબાઝને ફટકારી 7 વર્ષની સજા અને ₹1 લાખનો દંડ
હરિયાણાના યમુનાનગર જિલ્લાના જગાધરી શહેરમાં આવેલ એક કોર્ટે ‘લવ જેહાદ’ના એક ગંભીર મામલામાં 17 જુલાઈ, 2025ના રોજ નોંધપાત્ર ચુકાદો આપ્યો છે. આ મામલે કોર્ટે 35 વર્ષીય મુસ્લિમ પુરુષ શાહબાઝને એક 14 વર્ષ?...
વડોદરા: ખાનગી યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, એકને ગંભીર ઇજા
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના લીમડા ગામે આવેલી એક ખાનગી યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર અથડામણ સર્જાઈ હતી, જેના કારણે સમગ્ર કેમ્પસમાં હંગામો અને દહેશતનો માહોલ ઊભો થયો. મ...
રાષ્ટ્રપતિ મુર્મૂએ પૂછેલા 14 સવાલોના જવાબ આપવા સુપ્રીમ કોર્ટે બનાવી 5 સભ્યોની બેન્ચ, 22 જુલાઈથી સુનાવણી
વિધાનસભાઓ દ્વારા પસાર થયેલા બિલો અંગે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિનો નિર્ણય લેવાનો સમયમર્યાદિત સમયગાળો નક્કી કરી શકાય કે નહીં – આ મહત્વપૂર્ણ સાંવિધાનિક મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સુપ...