આણંદ પાલિકા હવે કરમસદ – આણંદ મહાનગરપાલિકા, કેબિનેટે મંજૂરી આપી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં શહેરી વિકાસને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને આણંદ મહાનગરપા?...
કેન્દ્રીય કેબિનેટના ત્રણ મોટા નિર્ણય: PM ધન-ધાન્ય કૃષિ યોજના માટે ₹24,000 કરોડની મંજૂરી
આજના બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જે ભારતના કૃષિ, ગ્રીન એનર્જી અને અંતરિક્ષ ક્ષેત્રે નવી દિશા પ્રદાન કર?...
કપડવંજના ૭૧ વર્ષીય શકુંતલા પંડ્યાએ શ્રીલંકા દોડમાં સુવર્ણચંદ્રક મેળવ્યો
કપડવંજ તાલુકાના મુળ આતરસુંબાના વતની અને સ્વ. છોટાલાલ શંકરલાલની દીકરી હાલ અમદાવાદ ખાતે રહેતા ૭૧ વર્ષીય શકુન્તલાબેન શશીકાંતભાઈ પંડ્યાએ શ્રીલંકા ઇન્ટરનેશનલ માસ્ટર એથલેટીક્સ ચેમ્પિયન ૨૦૨૫ ...
દુનિયાની સૌથી મોંઘી ફિલ્મનું બજેટ સાંભળી હોશ ઊડી જશે, 4000 કરોડની ‘રામાયણમ્’ પણ ઘણી પાછળ
બોલિવૂડની સાથે હવે હોલિવૂડ પણ પુરાણકાળની કહાણીઓ અને મહાકાવ્યોની અસરકારક રજૂઆત માટે ભવ્ય અને ભاری બજેટ ધરાવતી ફિલ્મો પર કામ કરી રહ્યો છે. જ્યાં બોલિવૂડમાં નિતેશ તિવારી દિગ્દર્શિત અને રણબીર ?...
HIV ની નવી દવાને WHOની મંજૂરી, વર્ષમાં બે વખત ડૉઝ લેવાના
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ હ્યૂમન ઈમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ (HIV)ના નિવારણ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરીને લેનાકાપાવિર (Lenacapavir) નામની દવાને મંજૂરી આપી છે, જે વૈશ્વિક સ્તરે એચઆઈવી સામેની લડતમાં ...
વડોદરામાં ચોરીઓનો સિલસિલા વચ્ચે વધુ એક સીકલીગર ગેંગ પકડાઈ
વડોદરા શહેરમાં ઘરફોડ ચોરીઓનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચે વધુ એક સીકલીગર ગેંગનો પર્દાફાશ કર્યો છે. દોઢ માસની અંદર પાંચ મકાનોમાં ચોરી કરતાં ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્ય?...
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ
કેન્દ્ર સરકાર 21 જુલાઈથી શરૂ થનારા સંસદના ચોમાસુ સત્રમાં કુલ 8 નવા મહત્વપૂર્ણ બિલ રજૂ કરવાની અને તે પસાર કરવાની તૈયારીમાં છે. આ સત્ર અગાઉ 12 ઑગસ્ટ સુધી ચાલવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ ...
ઓડિશામાં યુવતીના આત્મહત્યાના બનાવ બાદ જામનગરમાં ABVPના કાર્યકરો દ્વારા લાલબંગલા પાસે વિરોધ પ્રદર્શન કરાયું
જામનગર શહેરમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરો દ્વારા એક અત્યંત ઉગ્ર અને ભાવનાત્મક વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું. લાલ બંગલા વિસ્તાર ખાતે ભેગા થયેલા કાર્યકરો દ્વારા પાટ...
ભાવનગરના તળાજામાં કારમાં બંધ થઈ ગયેલા 6 અને 4 વર્ષના ભાઈ-બહેનનો ગૂંગળામણથી કરુણ મોત
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામમાં હ્રદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છાવી દીધી છે. અહીં ભાડે રહેતા પીથલપુર ગામના દિપક જયસુખભાઈ સોઢાતરના બે નાનકડા સંતાનો – 6 વર્ષીય ત?...
‘ઈરાનની બિન-જરૂરી મુસાફરી ટાળો..’- સંઘર્ષગ્રસ્ત ઇસ્લામિક દેશ માટે ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી
ઇરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે ભારતીય દૂતાવાસે તાત્કાલિક મહત્વની એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં જણાવ્યું છે કે હાલની અનિશ્ચિત અને તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઈરાનમાં બિન-જરૂરી યા?...