IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત, ઈરાને 67 મી વખત ઈઝરાયલ પર મિસાઈલ હુમલા શરૂ કર્યા
20 માર્ચ, 2026 ના રોજ, ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાનની રાજધાની તેહરાન પર ‘મસમોટો’ હુમલો શરૂ કરવામાં આવ્યો છે. આ હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત નીપજ્યું છે. બીજી તરફ, ઈર...
ભારતમાં 20 માર્ચથી પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો, સામાન્ય પેટ્રોલ હાલ સ્થિર
ભારતમાં 20 માર્ચ, 2026થી પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ટોચની બેન્કિંગ અને તેલ કંપનીઓએ આ અંગે જાહેરાત કરી છે, જેમાં BPCLના ‘Speed’, HPCLના ‘Power’ અને IOCLના ‘XP95’ પ્રીમિયમ પેટ્રોલના ભાવ લિટર ?...
લુમ્બિનીમાં ત્રીજી આંતરરાષ્ટ્રીય શાંતિ પરિષદ શરૂ, શાંતિના મેસેજ માટે વૈશ્વિક મહત્વનું આયોજન
લુમ્બિનીમાં શુક્રવારે ત્રીજી આંતરરાષ્ટ્રીય શાંતિ પરિષદ અને ત્રીજો આંતરરાષ્ટ્રીય ધ્યાન દિવસ સફળતાપૂર્વક શરૂ થયો. આ મહત્વપૂર્ણ કાર્યક્રમને નેપાળ સરકારના પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય, ને?...
જલ જીવન મિશન 2.0 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે MoU સંપન્ન
ગુજરાતમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે મહત્વપૂર્ણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) હસ્તાક્ષર થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. ?...
ભાજપ કાર્યકર્તા ધ્યેય સાથે પક્ષ અને સમાજની અપેક્ષા પૂર્ણ કરનાર છે – હર્ષદગિરિ ગોસાઈ
સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓ સંદર્ભે ભાવનગર જિલ્લા ભાજપની બેઠકમાં અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રી, રાજ્યના મંત્રી અને પદાધિકારીઓનું માર્ગદર્શન મળ્યું જેમા?...
કેન્દ્રની મોટી રાહત : એપ્રિલમાં રેશનકાર્ડ ધારકોને મળશે એકસાથે 3 મહિનાનું અનાજ
કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા એપ્રિલ 2026 માટે રેશનકાર્ડ ધારકોને મોટી રાહતના સમાચાર મળ્યા છે. સત્તાવાર જાહેરાત અનુસાર, લાભાર્થીઓને એકસાથે ત્રણ મહિનાનું અનાજ—એપ્રિલ, મે ?...
સરકારી પરવાનગી વિના મુસ્લિમ શખ્સે ખરીદી હિંદુની સંપત્તિ, ભાવનગરમાં અશાંતધારા ઉલ્લંઘનનો પહેલો કેસ
ભાવનગર શહેરમાં અશાંતધારા અધિનિયમના ઉલ્લંઘનનો પ્રથમ કેસ નોંધાતા પ્રશાસનમાં ચકચાર મચી છે. આ કેસ રાજ્યમાં અમદાવાદ પછી બીજો અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રથમ ગણાઈ રહ્યો છે. ક્રેસન્ટ વિસ્તારમા?...
મોહન ભાગવતનું મોટું નિવેદન : “વિશ્વ વિનાશની અણી પર, યુદ્ધ સમાપ્ત કરવાની ક્ષમતા માત્ર ભારત પાસે”
યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર થયેલા હુમલાઓને હવે લગભગ 20 દિવસ વીતી ગયા છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે. પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસની સપ્લાય પર સીધ...
સિંધુ જળ સંધિ પર ભારતનો કડક નિર્ણય, પાકિસ્તાન સુધરશે નહીં ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં
ભારત એ પાકિસ્તાન સામે કડક વલણ અપનાવતા સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી પાકિસ્તાન ‘આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર’ તરીકે પોતાની નીતિઓમાં ફેરફાર નહીં કરે, ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત જ રહ?...
સુરેન્દ્રનગરમાં ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નો ભવ્ય આરંભ, ખેડૂતોને મળશે સીધી બજાર સુવિધા
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યમાં પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ ફેલાવવા અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત વઢવ?...