ઈઝરાયલના બંધકોને છોડશે હમાસ, PM મોદીએ ટ્રમ્પ-નેતન્યાહૂના કર્યા વખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝા યુદ્ધ મુદ્દે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલી શાંતિ યોજનાના પ્રથમ ચરણ પર થયેલા કરારને આવકાર્યો છે, જે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા બે વ?...
ગિરનાર મંદિરે ગોરખનાથજીની નવી પ્રતિમા સ્થાપિત, તોડફોડ બાદ પુનઃસ્થાપના
ગિરનાર પર્વત પર સ્થિત પ્રાચીન અને પવિત્ર ગોરખનાથ મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત કરવાની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં આક્રોશની લાગણી ફેલાઈ હતી. 5 ઑક્ટોબરની વહેલી સવારે, લગભગ ચારથી ?...
ભારતીય આર્મી ચીફની કડક ચેતવણી : આતંકવાદ બંધ ન કર્યો તો પાકિસ્તાન દુનિયાના નકશામાં નહીં હોય
ભારતીય થલસેનાધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સરહદી મુલાકાત દરમિયાન પાકિસ્તાનને આપીેલી કડક ચેતવણીમાં સ્પષ્ટ રીતે સંકેત આપ્યો છે કે ભારત હવે ઓપરેશન સિંદૂર 1.0 જેવી સ્થિતિમાં માત્ર સંયમ જ દર્?...
ગાંધીનગરના રુપાલમાં માતાજીની પરંપરાગત પલ્લી યોજાઈ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
ગાંધીનગરના રુપાલમાં આવેલા વરદાયિની માતાજીના મંદિરમાં દર વર્ષે યોજાતી પલ્લી યાત્રા માઈભક્તો માટે અત્યંત પાવન અને મહત્વપૂર્ણ પ્રસંગ ગણાય છે. દર વર્ષે આસો મહિનાની નવરાત્રિની નોમના દિવસે, પલ...
કૈરા જિલ્લા સહકારી બેંકનું નામ બદલીને ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંક લિમિટેડ કરવા RBI ની મંજૂરી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કૈરા જિલ્લા સહકારી બેંકનું નામ બદલીને ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંક લિમિટેડ કરવાની મંજૂરી આપી છે, જે બેંકની મેનેજમેન્ટ સમિતિ અને સહકારી નેતાઓની લાંબા સમયથી ચાલી આ...
‘તૂટેલા એરબેઝને જીત ગણાવે’, UNમાં પાકિસ્તાની PM પર ભારતનો પ્રહાર
ભારતે શુક્રવારે (26 સપ્ટેમ્બર) સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફના સંબોધનનો કડક જવાબ આપ્યો હતો. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન આતંકવાદનું મહિમામંડન ?...
બહિયલ હિંસા : બે FIR નોંધાયા, તોફાની તત્વો સામે કડક કાર્યવાહી – રેન્જ IG
દહેગામ તાલુકાના બહિયલ ગામમાં પથ્થરમારાની હિંસક ઘટના બાદ હાલમાં ગામમાં તણાવભર્યા પરિસ્થિતિ વચ્ચે અજંપા ભરી શાંતિ પ્રવર્તી રહી છે. અનિચ્છનીય બનાવ અટકાવવા માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવ?...
ગુજરાતમાં 17 નવા તાલુકા જાહેર, કુલ તાલુકા વધીને 265 થયા
ગુજરાત સરકારે રાજ્યમાં વહીવટી સરળતા વધારવા અને લોકો સુધી સરકારી સેવાઓ સરળતાથી પહોંચાડવા માટે એક ઐતિહાસિક નિર્ણય લઈને 17 નવા તાલુકાઓની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. બુધવારે (24 સપ્ટેમ્બર) ?...
ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં નિધન, PM મોદી અને CM હિમંતાએ આપી શ્રદ્ધાંજલિ
19 સપ્ટેમ્બર 2025ના રોજ આસામના પ્રખ્યાત ગાયક અને બહુવિધ પ્રતિભાશાળી કલાકાર ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં અવસાન થતા સમગ્ર દેશ, ખાસ કરીને ઉત્તર અને પૂર્વોત્તર ભારતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તેઓ માત...
જાપાન જવા માટે નકલી ‘ફૂટબોલ ટીમ’ બનાવનાર 22 પાકિસ્તાનીઓ એરપોર્ટ પર પકડાયા
પાડોશી આતંકવાદી દેશ પાકિસ્તાન ફરી એકવાર પોતાની ઉટપટાંગ હરકતોને કારણે ચર્ચામાં આવ્યો છે. આ વખતે મામલો માનવ તસ્કરી અને નકલી ઓળખના આધારે જાપાન પ્રવેશવાનો છે. અહેવાલ મુજબ, પાકિસ્તાનના 22 નાગરિક?...