નેપાળ બાદ હવે ફ્રાંસમાં સરકાર વિરુદ્ધ દેખાવ, માર્ગો પર આગચંપી-તોડફોડ
ફ્રાંસમાં સરકારની નીતિઓ વિરુદ્ધ યુવાનો અને સામાન્ય નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની આર્થિક અને સામાજિક નીતિઓને લઈને લોકોમાં ભારે અસંતો?...
DEOએ લીધેલાં પગલાં વિરુદ્ધ હાઇકોર્ટ ગઈ હતી અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ, કોર્ટે લગાવી ફટકાર
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ એક ગંભીર વિવાદમાં સપડાઈ છે, કારણ કે અહીં 19 ઑગસ્ટના રોજ બનેલી ઘટના સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. આ દિવસે ધોરણ 8ના એક મુસ્લિમ વિદ્યાર્થીએ ધોરણ ...
ભારતીયોને નેપાળમાં સાવધાની રાખવા અપીલ, ભારત સરકારે જાહેર કરી એડવાયઝરી
નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ઊભી થયેલી પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક દિશામાં આગળ વધી રહી છે. સોશિયલ મીડિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે યુવાઓએ શરૂ કરેલો વિરોધ હવે માત્ર અભિવ્યક્તિની સ્...
કોણ છે 36 વર્ષનો સુદન ગુરુંગ? જેણે નેપાળમાં સત્તાના પાયા હલાવી નાંખ્યા
નેપાળમાં આઠ સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલું Gen-Z આંદોલન હવે ઐતિહાસિક ચળવળનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ દિવસની સવારમાં, એક કૉલ પર લાખો વિદ્યાર્થી-યુવાનો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. તેમના મનમાં વર્ષ?...
ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે ‘ગરબા મહોત્સવ’, ઉદયપુરમાં પ્રી-નવરાત્રિ, દિલ્લીમાં શરદપૂનમે પોસ્ટ નવરાત્રિ
યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા પ્રાપ્ત કરાયેલ ગુજરાતનું સુપ્રસિદ્ધ લોકનૃત્ય ગરબા હવે ઉદયપુરની ધરતી પર પણ ગુંજશે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગુજરાતની પરં...
ઇઝરાયેલમાં ગોળીબારની ઘટનામાં 4ના મોત, 15 ઘાયલ: પોલીસે કહ્યું – આતંકવાદીઓ ઠાર મરાયા
ઇઝરાયેલના જેરૂસલેમ શહેરના ભારી વિસ્તારમાં ગોળીબારની એક ભયાનક ઘટના સામે આવી છે, જેમાં ચાર લોકોના મોત થયા છે અને લગભગ 15 લોકો ઘાયલ થયા છે. આ ઘટના યિગાલ યાદિન સ્ટ્રીટ પર રામોટ જંકશન નજીક બની હતી. ઇ...
નડીયાદ મુકામે નેત્રદાન પખવાડિયાની ઉજવણી
તારીખ 5/9/2025 ના રોજ સક્ષમ ગુજરાત નડીયાદ તથા ભારત વિકાસ પરિષદ સંયુક્ત ઉપક્રમે નેત્રદાન પખવાડિયા ની ઉજવણી નિમિતે નેત્રદાન જન જાગરણ રેલીનું આયોજન કરેલ. આ રેલીની સંતરામ મંદિર ના પૂજ્ય નિર્ગુણદાસ ?...
પથ્થરમારો, તોડફોડ સહિતના 60 કેસો કર્ણાટક સરકારે પરત ખેંચ્યા, 11માં કોંગ્રેસ કાર્યકર્તાઓ હતા આરોપી
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારે 4 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં એક મોટો અને વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. સરકારે રાજ્યમાં વિવિધ સમયગાળા દરમ?...
પંજાબમાં ભયાનક પૂર વચ્ચે ડેમ તૂટવાની અણીએ, 15 ગામડાના લાખો લોકોનું જીવન સંકટમાં
પંજાબના લુધિયાણામાં સતલજ નદીનો જળસ્તર સતત વધી રહ્યો છે, જેના કારણે પૂરનો ખતરો ખૂબ જ ગંભીર બની ગયો છે. સસરાલી ગામ નજીક નદી કિનારે બનાવવામાં આવેલ મુખ્ય બંધ છેલ્લા 48 કલાકથી સતત ધોવાઈ રહ્યું છે. શ?...
પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 1900 ગામ ડૂબ્યા, 43ના મોત
પંજાબ હાલમાં ભયાવહ કુદરતી આફતમાંથી પસાર થઈ રહ્યું છે. ધોધમાર વરસાદ અને સતત વધતા પાણીના સ્તરથી રાજ્યમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે જાનમાલને ભારે નુકસાન થયું છે. અત્યાર સુધીમાં 43થી ?...