બારામતી વિમાન દુર્ઘટના પર દેશભરમાં શોક: અજિત પવારના નિધન પર નેતાઓની પ્રતિક્રિયાઓ
મહારાષ્ટ્રના રાજકારણમાંથી આજે સવારે એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો. બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લો...
કાકા સાથે રાજકારણનો પાઠ શીખ્યા બાદ, અજિત પવાર બન્યા હતા મહારાષ્ટ્રના રાજકારણના દાદા
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અજિત પવારનું બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. તેઓ જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર કરવા ...
કથાકાર વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને કથા શ્રીફળ મુહૂર્ત પ્રસંગે મુંબઈમાં વૃક્ષારોપણ
કથાકાર વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને કથા શ્રીફળ મુહૂર્ત પ્રસંગે મુંબઈમાં વૃક્ષારોપણ થયું છે. હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત કથા યોજાનાર છે. અબોટી બ્રહ્મસમાજ મહિલા મંડળ બોરીવલી મુંબઈ દ્વારા...
લોકભારતી સણોસરામાં મોરારિબાપુના આગમન સાથે ચોપર ઉતરાણ સ્થાનનું મુહૂર્ત
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં મોરારિબાપુના આગમન સાથે ચોપર ઉતરાણ સ્થાનનું મુહૂર્ત થયું છે. અહીંયા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીનીઓ દ્વારા પૂજન વંદના થઈ. ગોહિલવાડની સુપ્રસિ...
ધર્મના નામે સંકીર્ણતા સામે સનાતન મૂલ્યો માટે ચર્ચા સંવાદની આવશ્યકતા જણાવતાં મોરારિબાપુ
આચાર્ય લોકેશ મુનિના નેતૃત્વ સાથે રાજધાની દિલ્લીમાં ભારત મંડપમ્ ક્ષેત્રમાં રામકથા 'માનસ સનાતન ધર્મ' ગાન કરતાં મોરારિબાપુએ ધર્મના નામે સંકીર્ણતા સામે સનાતન મૂલ્યો માટે ચર્ચા સંવાદની આવશ્ય?...
ગુજરાત રાજ્ય ગાંધીનગર DGP ડૉ.કે.એલ.એન.રાવે ડાકોર શ્રી રણછોડરાયજી મંદિરની મુલાકાત લીધી
તા.૧૮/૦૧/૨૦૨૬ ના રોજ ડૉ.કે.એલ.એન.રાવ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર (ડી.જી.પી.) નાઓ ખેડા જીલ્લાના ડાકોર ખાતે આવેલ શ્રી રણછોડરાયજી મંદિરે દર્શન કરવા સારૂ આવેલ હતા. ...
દ્વિશતાબ્દીના ઉપલક્ષમાં નડિયાદ જિલ્લાનો હાઈટેક પ્રોસ્થેટીક લીમ્સનો કેમ્પ યોજાયો
પરમાત્માએ જીવમાત્રમાં દયા અને કરુણા મૂકેલી છે. ખાસ કરીને પૃથ્વી ઉપર માનવ એક બીજામાનવીને તથાપશુ પક્ષીઓને મદદ કરવા તત્પર રહેતો હોય છે. એ ન્યાયેનાર ગામે આવેલ વડતાલ તાબાનું શ્રીસ્વામિનારાયણ ગ?...
અનધિકૃત સ્ટોપ પર બસ ન રોકતા BRTS ડ્રાઈવર પર બુરખાધારી મહિલાનો હિંસક હુમલો
શનિવારે સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેના કારણે બસની સલામતી અને મુસાફરોની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત BRTS બસમાં બુરખો પહેરેલી એક મ?...
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ બાદ અમદાવાદ મનપાની કાર્યવાહી, મીનરલ વોટર સપ્લાયરો પર કડક ચેકિંગ
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ સામે આવતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હરકતમાં આવી ગઈ છે. રોગચાળો વધુ વકરે નહીં તે માટે મનપા દ્વારા શહેરમાં આરોગ્યલક્ષી કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખા?...
અમદાવાદમાં પાણીપુરી આરોગ્ય માટે જોખમી બની, AMCની મેગા ડ્રાઈવમાં ચોંકાવનારા ખુલાસા
અમદાવાદમાં ચટપટી પાણીપુરીને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરાયેલી મેગા ડ્રાઈવમાં ગંભીર અને ચોંકાવનારી હકીકતો સામે આવી છે. છેલ્લા 10 દિવસથી ચાલી રહેલી તપાસ દરમિયાન 280 પાણીપ?...