ફરીદાબાદ આતંકી મોડ્યુલ : ફંડિંગ અને મહિલાઓની ભરતીમાં ડૉ. શાહીનની સંડોવણી, ભાઈ પણ ધરપકડાયો
લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટ કેસમાં હવે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. તપાસ એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે આ વિસ્ફોટ પાછળ પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના ફરીદાબાદ મોડ્ય?...
દિલ્હીમાં બ્લાસ્ટને પગલે અમેરિકન દૂતાવાસે તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી
દિલ્હીના હૃદયસ્થલ લાલ કિલ્લા નજીક સોમવારે, 10 નવેમ્બર 2025ની સાંજે, એક ભયાનક કાર વિસ્ફોટની ઘટનાએ સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી હતી. સાંજે અચાનક થયેલા આ વિસ્ફોટનો ધડાકો ઘણા કિલોમીટર દૂર સુધી સંભળ?...
JNU વિજયાદશમી મહોત્સવ : ABVP સમારોહમાં વામપંથીઓનો વિરોધ અને હંગામો
દિલ્લીના જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં (JNU) વિજયાદશમીના દિવસે એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને વામપંથી સંગઠનો વચ્ચે તીવ્ર ઘર્ષણ બન્યું. વિ...
દિલ્હી-NCRમાં દિવાળી પહેલા ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મુશ્કેલ – સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે દિલ્હીની એનસીઆર વિસ્તારમાં દિવાળી પહેલા ફટાકડા પર પ્રતિબંધ મુદ્દે આજે મહત્વની ટિપ્પણી કરી અને કહ્યું કે, ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો શક્ય નથી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યુ...
કાબુલથી દિલ્હી પ્લેનના લેન્ડિંગ ગિયરમાં છુપાયેલો 13 વર્ષીય અફઘાન બાળ પકડાયો, CISFએ પરત મોકલ્યો
દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (ટર્મિનલ 3) પર રવિવારે એક ગંભીર અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. કાબુલથી દિલ્હી આવતી કામ એરલાઇન્સની ફ્લાઈટ (RQ 4401, એરબસ A-340, 345 સીટર)માં એક 13 વર્ષીય અફઘાન...
દિલ્હીમાં પણ અમદાવાદ જેવી ઘટના, સ્કૂલ બહાર 15 વર્ષના વિદ્યાર્થીને છાતીમાં છરી મારી
દિલ્હીના મધ્ય જિલ્લામાં આવેલી પહાડગંજ વિસ્તારમાં બનેલી આ ઘટના અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક છે. અહેવાલો મુજબ, 4 સપ્ટેમ્બરના રોજ ત્રણ સગીરોએ 15 વર્ષના વિદ્યાર્થી પર શાળાની બહાર છરીથી હુમલો ?...
સુપ્રીમ કોર્ટનો સુધારેલો આદેશ: દિલ્હી NCRમાં પકડાયેલા શેરી શ્વાનોને વેક્સિનેશન પછી છોડી મુકવા પડશે
દિલ્હી NCRમાં રખડતા શ્વાનો અંગે ચાલી રહેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે 22 ઑગસ્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં અગાઉના આદેશમાં સુધારો કરવામાં આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે NCRમાંથી પ?...
સીએમ રેખા ગુપ્તાએ દિલ્હીની દરેક વિધાનસભામાં જાહેર સુનાવણી કરવાનું કર્યું એલાન
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તેમના પર થયેલા હુમલા બાદ પોતાની પ્રતિબદ્ધતા અને સંકલ્પને જાહેર કરીને દિલ્હીના નાગરિકોને એક મોટો સંદેશ આપ્યો છે. ગુરુવારે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્...
IIT અને CBRI ના સિલેબસમાં રામમંદિર નિર્માણનો અભ્યાસક્રમ સામેલ કરવાનો નિર્ણય
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ એન્જિનિયરિંગ અને પરંપરાગત ભારતીય કલા-શિલ્પનું અનોખું સંમિશ્રણ સાબિત થઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે આ મંદિરના નિર્માણમાં ક્યાંય લોખંડનો ઉપયોગ કરવામાં આ?...
હુમલા બાદ દિલ્હી સીએમ રેખા ગુપ્તાની સુરક્ષામાં વધારો, Z કેટેગરી સિક્યુરિટી અપાઈ
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલાના પ્રયાસ પછી હવે તેમની સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે તાત્કાલિક નિર્ણય લઈને તેમને Z કેટેગરીની સુરક્ષા ફાળવી છ...