ભાવનગરમાં ભાવિક દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણ ધરાવતા બાર સો મહાદેવ
ભાવનગરમાં જ્યાં એક જ સ્થાનમાં બાર સો શિવલિંગ સ્થાપિત થયેલ છે, તે બાર સો મહાદેવ ભાવિક દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણ ધરાવતા રહ્યાં છે. ગોહિલવાડ ભાવનગરમાં શિવજીનાં ઘણાં સ્થાનો ઐતિહાસિક દર્શ?...
ગોહિલવાડનું ઐતિહાસિક અને રમણીય દર્શન સ્થાન સાંઢિડા મહાદેવ
ગોહિલવાડનું ઐતિહાસિક અને રમણીય દર્શન સ્થાન એટલે સાંઢિડા મહાદેવ. શ્રાવણ માસ સહિત કાયમ શ્રધ્ધાળુઓ નીલકંઠ મહાદેવ અને સાંઢિડા મહાદેવનાં દર્શન પૂજન કરતાં રહે છે. કૃષ્ણ અને સુદામા સાથે સાંદિપ?...
રંઘોળામાં બિરાજતાં ભાવનાથ મહાદેવનાં દર્શન પૂજનમાં જોડાતાં ભાવિક ભક્તો
પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ સાથે રંઘોળામાં બિરાજતાં ભાવનાથ મહાદેવનાં દર્શન પૂજનમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાતાં રહ્યાં છે. પ્રાકૃતિક રમણીય વાતાવરણ વચ્ચે રહેલું ધર્મસ્થાન આ વિસ્તારમ...
ગોહિલવાડનાં ગુરુસ્થાનકોમાં ભાવ અને આસ્થાભેર ઉજવાશે ગુરુપૂર્ણિમા
ગોહિલવાડનાં ગુરુસ્થાનકોમાં ભાવ અને આસ્થાભેર ગુરુપૂર્ણિમા ઉજવાશે. આ સ્થાનોમાં પૂજન વંદના સાથે મહાપ્રસાદ અને ભજન સત્સંગનાં આયોજનો થયાં છે. વ્યાસપૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા, જેનું મહાત્મ્...
ગોહિલવાડનાં ગૌરવરૂપ માઈધાર સ્થિત લોકવિદ્યાલયને અર્પણ થશે ‘દર્શક સન્માન’
ગોહિલવાડનાં ગૌરવરૂપ શિક્ષણક્ષેત્રે નવી કેડી કંડારનાર માઈધાર સ્થિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલયને મોરારિબાપુનાં આશીર્વચન સાથે આગામી સોમવારે 'દર્શક સન્માન' અર્પણ થશે. માઈધારમાં રઘુવીરભાઈ ?...
શિવભદ્રસિંહજી ગોહિલની ચિરવિદાયથી રાજવી પરિવાર સાથે ગોહિલવાડને પડી ખોટ
મહારાજા શિવભદ્રસિંહજી ગોહિલની ચિરવિદાયથી રાજવી પરિવાર સાથે ગોહિલવાડને ખોટ પડ્યાનું જણાવી ભાવનગર જિલ્લા ભાજપ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ ...
પવનપુત્ર અને હાજરાહજૂર દેવ હનુમાનજી મહારાજના પૃથ્વી પ્રાગટ્યની ધામધૂમથી ઉજવણી કરાઈ
ચિરકાળ ચિરંજીવી અને કળિયુગના હાજરાહજૂર દેવ એવાં રામભક્ત હનુમાનજી મહારાજના પ્રૃથ્વિ પ્રાગટ્ય ની સમગ્ર ગોહિલવાડમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે આ અવસરે શહેર-જિલ્લામાં મોટી સંખ્યામાં ધાર્?...
ગોહિલવાડમાં પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે બિરાજતાં સાંઢિડા મહાદેવ
ગોહિલવાડનાં તીર્થસ્થાનોમાં સણોસરા પાસે પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે સાંઢિડા મહાદેવ બિરાજે છે. ગોબરી નદી અને કુંડ સાથે વિશાળ નંદી અહીંના વિશેષ આકર્ષણ છે. અહીંયા નીલકંઠ મહાદેવ અને સાંઢિડા મહાદ...
સિહોરમાં મોંઘીબા મહારાજની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી
ગોહિલવાડની ઐતિહાસિક કોયા ભગત જગ્યા એટલે શ્રી મોંઘીબા જગ્યામાં મહંત ઝીણારામજી મહારાજના નેતૃત્વ માર્ગદર્શન સાથે પુણ્યતિથિ ઉજવણી થઈ છે. મોંઘીબા મહારાજની પુણ્યતિથિ નિમિત્તે જગ્યામાં ભાવિ?...
બગદાણા ધામમાં ભાવ ભક્તિ અને ઉમંગ સાથે શ્રી બજરંગદાસ બાપુની પુણ્યતિથિ ઉજવણી થઈ
ગોહિલવાડ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર જ નહિ પૂરા દેશ અને બહાર ભાવિક સેવકોના આરાધ્ય શ્રી બજરંગદાસબાપુની પુણ્યતિથિની ભારે ભાવ અને ભક્તિ સાથે ઉજવણી થઈ છે. [video width="848" height="480" mp4="https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2024-01-29-...