ભારતનું શાસ્ત્રીય સંગીત જ વિશ્વના સંગીતનું મૂળ, આવતી પેઢી માટે આપણી જવાબદારી
સનાતન ભારતનું સંગીત જ વિશ્વના તમામ સંગીતનું મૂળ છે, જે આવતી પેઢી માટે લઈ જવું તે આપણી જવાબદારી છે. આ હેતુ સાથે જ 'સ્પીકમેકે' અભિયાન સંસ્થા કાર્યરત છે, જે અંતર્ગત લોકભારતી સણોસરામાં મંગળવારે રા...
સુવિધાયુક્ત નગરથી આગળ વધ્યું છે ગોહિલવાડનું આત્મનિર્ભર ગામ હણોલ
સ્વાવલંબન, સહકારિતા, સમાનતા અને સાતત્યપૂર્ણ વિકાસ સાથે સુવિધાયુક્ત નગરથી આગળ વધ્યું છે ગોહિલવાડનું આત્મનિર્ભર ગામ હણોલ. તીર્થ ગામ હણોલ અભિયાન પ્રેરક કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના ને?...
લોકભારતી સણોસરામાં આગામી મંગળવારે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયન ઉપક્રમ
લોકભારતી સણોસરામાં આગામી મંગળવારે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયન ઉપક્રમ યોજાયેલ છે. 'સ્પિકમેકે' અંતર્ગત પંડિત રિતેશ અને પંડિત રજનીશ મિશ્રાનો કાર્યક્રમ માણવા મળશે. ગોહિલવાડની સુપ્રસ?...
ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા તથા મણારનો યોજાશે વાર્ષિકોત્સવ
ગોહિલવાડનાં ગૌરવરૂપ ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા તથા મણારનો વાર્ષિકોત્સવ યોજાશે. આંબલામાં યોજાનાર આ સંયુક્ત વાર્ષિકોત્સવમાં શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવનું ઉદ્બોધન રહેશે. સમગ્?...
ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદજી દવાખાનામાં દિવાળી તહેવારોમાં એક સપ્તાહ રહેશે રજા
ટીંબી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી દવાખાનામાં દિવાળી તહેવારોમાં એક સપ્તાહ રજા રહેશે. ગોહિલવાડની સુપ્રસિદ્ધ આરોગ્ય સંસ્થા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ દિવાળી અને નૂ?...
ગુણાતીત શ્રોતાને જ કથાનું પરમસુખ પ્રાપ્ત થાય છે. – મોરારિબાપુ
ગોહિલવાડના તીર્થસ્થાન ગોપનાથમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ કહ્યું કે, ગુણાતીત શ્રોતાને જ કથાનું પરમસુખ પ્રાપ્ત થાય છે. ગોપનાથમાં ધાર્મિક, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ અને ભાવિક શ્રોતાઓ લ...
સાંપ્રત સ્થિતમાં ભજનીકોને ભોગવવાનું આવે ત્યારે નરસૈંયો યાદ આવે – મોરારિબાપુ
નરસૈયાની સાધના સ્થળી ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં રામકથા રસપાન કરાવતાં મોરારિબાપુએ સાંપ્રત સ્થિતમાં ભજનીકોને ભોગવવાનું આવે ત્યારે નરસૈંયો યાદ આવે તેમ હળવો વસવસો વ્યક્ત કર્યો. અહીંયા મોટી...
ભગવાન શિવજી કહે છે, રામનામ એ મહામંત્ર છે.!
ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ સનાતન ધર્મ મહિમા સમજાવ્યો અને તેમાં મંત્રનું મહાત્મ્ય વર્ણવતા જણાવ્યું કે, ભગવાન શિવજી કહે છે, રામનામ એ મહામંત્ર છે.! ગોહિલવાડમાં સુ?...
ગોહિલવાડ રાજધાની ભાવનગરમાં રહેલ ઐતિહાસિક નારેશ્વર મહાદેવ સ્થાન
વિશિષ્ટ બાંધણી અને ગૌમુખ ફુવારો ભાવિકો માટે આકર્ષણરૂપ છે તે નારેશ્વર મહાદેવ ગોહિલવાડ રાજધાની ભાવનગરમાં ઐતિહાસિક સ્થાન રહેલ છે. ગોહિલવાડ રાજવીઓ દ્વારા રાજધાની ભાવનગરમાં તેમજ આસપાસનાં પ?...
ગોહિલવાડનાં પીપરડી ગામમાં પ્રાકૃતિક વાતાવરણમાં દર્શનીય બેલનાથ મહાદેવ
વિધર્મી દ્વારા ખંડિત શિવલિંગ એક થયાનું ઐતિહાસિક સ્થાન એટલે ગોહિલવાડના પીપરડી ગામમાં પ્રાકૃતિક વાતાવરણમાં દર્શનીય બેલનાથ મહાદેવ સ્થાન છે. ગોહિલવાડમાં અંદરનાં ગામોમાં સીમાડામાં નાના મો?...