12 વાગ્યે સંસદમાં બોલશે રાજનાથ સિંહ, ઓપરેશન સિંદૂર પર ચર્ચા
સંસદમાં હાલમાં ચોમાસું સત્ર પૂરજોશમાં ચાલી રહ્યું છે, અને દેશના સુરક્ષા સંબંધિત મહત્વના મુદ્દાઓ પર ગંભીર ચર્ચા થઈ રહી છે. આજના દિવસે લોકસભામાં "ઓપરેશન સિંદૂર" પર વિશેષ 16 કલાકની ચર્ચા યોજાશે. ...
આતંકવાદીઓના સંદેશાવ્યવહાર અને ડ્રગ્સને અટકાવવા તૈયારીઓ શરૂ: કેન્દ્રીયમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં આયોજિત 8મી રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદના ઉદ્ઘાટન સત્રમાં એક અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો હતો—એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન પ્લેટફોર?...
શ્રી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં સોમવારથી મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનું આયોજન
ગોસ્વામી તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં આગામી સોમવારથી મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવનું આયોજન થયું છે. અહીંયા તુલસી સાહિત્ય સંગોષ્ઠિ સાથે રત્નાવલી, તુલસી, વ્યાસ અને વાલ્મિકી સન્મા...
સાપુતારામાં ‘મેઘમલ્હાર-2025’ મોન્સૂન મહોત્સવનો શુભારંભ, 17 ઓગસ્ટ સુધી ઉજવણી
ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘમલ્હાર 2025’નો શુભારંભ 26 જુલાઈએ થયો છે, જે 17 ઓગસ્ટ સુધી ચાલશે. આ ઉત્સવનો પ્રારંભ ગુજરાત રાજ્યના પ્રવાસન ...
પાટણમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ પર ફોકસ: કલેકટર તુષાર ભટ્ટની અધ્યક્ષસ્થાને ત્રિ-માસિક સંકલન બેઠક યોજાઈ
ત્રિ-માસિક બાળ કલ્યાણ સમિતિ બેઠકમાં સંસ્થામાં બાળકોના પ્રવેશ અને મુક્તિ બાબતે ચર્ચા થઈ. જિલ્લા બાળ સુરક્ષા સમિતિ બેઠકમાં ક્ષમતા વિકાસ તાલીમ, જાગૃતિ કાર્યક્રમો અને રક્ષણની કામગીરીની સમીક્...
‘ઓપરેશન સિંદૂર’થી વિજયના શિખરે: કારગિલ વિજય દિવસે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીનું મોટું નિવેદન
દેશ આજે ગૌરવભેર 26મો કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યો છે – એક એવું દિવસ, જે ભારતીય ઇતિહાસમાં શૌર્ય, બલિદાન અને સંકલ્પનું અદભૂત પ્રતિક છે. આ પ્રસંગે દેશના વિવિધ ભાગોમાં કાર્યક્રમો યોજાયા, ત્યારે સેન...
હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનનું સફળ પરીક્ષણ, 1200 HP ટ્રેન થઈ રહી છે તૈયાર
ભારતીય રેલવેએ ઇતિહાસ રચ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે દેશની પ્રથમ હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનનું ચેન્નાઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ખાતે સફળતાપૂર્વક પરીક્ષણ કરવા?...
આશરે 5 હજાર કરોડની લોન અને સૈન્ય વાહનો… PM મોદીની મુલાકાતમાં ભારતની માલદિવ્સને ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં માલદીવની થયેલી મુલાકાત દ્વિપક્ષીય સંબંધોમાં નવા પ્રસ્તુતિપત્ર તરીકે સાબિત થઈ છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુના આમંત્રણ પર, મોદી માલદીવના સ્વતંત?...
નડિયાદ ખાતે નાઈટ સાયકલોથોન ઈવેન્ટ યોજાઈ : સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી માટે સુંદર પહેલ
નડિયાદ શહેરના નાગરિકોમાં સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અનોખી નાઈટ સાયકલોથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટનો પ્રાર?...
શિવકુંજ આશ્રમ જાળિયામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞ પ્રારંભ થયો
શિવકુંજ આશ્રમ જાળિયામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યજ્ઞ પ્રારંભ થયો છે. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં ભાવિકોની ઉપસ્થિતિમાં વિવિધ આયોજનો થયાં છે. ગોહિલવાડનાં જાણીતા શિવકુંજ આશ્રમ જાળિ...