ગીરમાં ફરી ગુંજ્યો ‘ચિલોત્રા’ પક્ષીનો કલરવ : ગુજરાત વન વિભાગનો રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ સફળ
ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સફળતા નોંધાઈ છે. ગીરના જંગલોમાંથી લાંબા સમય પહેલાં સંપૂર્ણપણે વિલુપ્ત થઈ ગયેલું ‘ઇન્ડિયન ગ્રે હોર્નબિલ’, જેને સ્થાનિક ભાષામ?...
અમરેલીમાં ફરી સિંહનો જીવલેણ હુમલો, લીલીયાના અંટાળીયા નજીક 21 વર્ષીય યુવકનું મોત
અમરેલી જિલ્લામાં સિંહ-માનવ સંઘર્ષની વધુ એક કરુણ ઘટના સામે આવી છે. લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક સિંહ જોવા ગયેલા 21 વર્ષીય યુવક પર સિંહ અને સિંહણે હુમલો કરતાં તેનું મોત થયું હોવાની માહિતી ?...
ગ્રીન ગુજરાતનો સંકલ્પ : ડાવસમાં બનશે ગુજરાતનું વિશાળ હરિત કવચ, મિયાવાકી પદ્ધતિથી ઉછેરાશે લાખો વૃક્ષો
ગુજરાતને વધુ હરિયાળું બનાવવા, આબોહવા પરિવર્તનના પડકારો સામે કુદરતી કવચ ઊભું કરવા અને બનાસકાંઠાના અર્ધશુષ્ક વિસ્તારમાં મોટા પાયે ગ્રીન ઝોન વિકસાવવાના સંકલ્પ સાથે ડીસા તાલુકાના ડાવસ ગામે ?...
અમરેલીના ચતુરી ગામમાં સિંહણનો હુમલો: દાદાની નજર સામે 5 વર્ષના જીયાનને ખેંચી ગઈ, બાળકનું કરુણ મોત
ગીરના સીમાડે આવેલા અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામમાં સિંહણના હુમલામાં પાંચ વર્ષના બાળકનું કરુણ મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે. 24 જૂનની રાત્રે જીયાન દેવ?...
ગુજરાતમાં વધતા સિંહ હુમલાઓથી ચિંતા: ગીર બહાર 507 સિંહો, અમરેલીમાં એક વર્ષમાં 4 મોટા હુમલા
ગુજરાતમાં એશિયાટિક સિંહોની વધતી સંખ્યા રાજ્ય માટે ગૌરવની બાબત છે, પરંતુ હવે આ સફળતા સાથે નવા પડકારો પણ સામે આવી રહ્યા છે. તાજેતરમાં અમરેલી જિલ્લામાં સિંહના હુમલામાં માનવીના મોતની બે ગંભીર ?...
કચ્છમાં વન વિભાગનું સૌથી મોટું બુલડોઝર ઓપરેશન, 420 હેક્ટર આરક્ષિત વન જમીન દબાણમુક્ત
ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં વન વિભાગે અત્યાર સુધીનું સૌથી મોટું દબાણ હટાવો અભિયાન હાથ ધરીને 420 હેક્ટરથી વધુ આરક્ષિત વન જમીન ગેરકાયદે કબ્જામાંથી મુક્ત કરાવી છે. છેલ્લા ત્રણ દાયકાથી વન વિભ?...
ગીરમાં રાહતના સમાચાર : સારવાર બાદ 12 સિંહોને ફરી જંગલમાં છોડાયા, સ્થિતિ નિયંત્રણમાં
ગુજરાતના ગૌરવ અને એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી નિવાસસ્થાન એવા ગીર જંગલમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. થોડા સમય પહેલાં ગીર પૂર્વ અને પશ્ચિમ રેન્જમાં કેટલાક સિંહોમાં 'બેબેસિયા' અને અન?...
નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના સૌ પ્રથમ પત્રકાર વનનુ લોકાર્પણ કરાયું
રાજ્ય મંત્રી, ઉચ્ચ પદાધિકારી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને અગ્રણી પત્રકારોએ પત્રકાર વનમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો આપ્યો સંદેશો પત્રકાર વનમાં લીંબડો, બોરસલી, પેથોડીયા, પેલ...
સારવાર બાદ 7 એશિયાટિક સિંહોને ફરી ગીરના જંગલમાં મુક્ત કરાયા, બાબરીયા રેન્જમાં ગુંજી ઉઠી દહાડ
એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી નિવાસસ્થાન ગણાતા ગીરના જંગલમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે ખુશખબર સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના ગીર વિસ્તારમાં આવેલી બાબરીયા રેન્જમાંથી અગાઉ રેસ્ક્યૂ કરીને પક...
ધોલેરાનાં ખારાપાટમાં ‘ડ્રમ પ્લાન્ટેશન’નાં નવતર પ્રયોગથી હરિયાળી ખીલી ઉઠી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય તે માટે ધોલેરાને વિશ્વસ્તરીય ટકાઉ શહેર તરીકે વિકસાવવાની નેમ છે. વન વિભાગની મહેનત રંગ ?...