પાટણ જીલ્લામાં ભાજપને મળતું વ્યાપક જનસમર્થન
પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાજપને મોટું જનસમર્થન મળતું જોવા મળી રહ્યું છે. જિલ્લામાં રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાતી કુલ 7 બેઠકો બિનહરીફ જાહેર થતા ભાજપ માટે આ એક ઐતિહાસિક સ...
નર્મદામાં કેસરીયો માહોલ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજયી હુંકાર, ઉમેદવારોને મળી રહ્યું છે અભૂતપૂર્વ જન સમર્થન
નર્મદા જિલ્લામાં આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહેલા પ્રચંડ પ્રચાર અને ઉમેદ?...
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 : 700થી વધુ બેઠકો પર ભાજપ બિનહરીફ, 26 એપ્રિલે મતદાન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ચિત્ર હવે સ્પષ્ટ બન્યું છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ પૂર્ણ થતાં રાજ્યભરમાં મોટા પ્રમાણમાં ઉમેદવારોએ પોતાની દાવે...
નર્મદામાં ભાજપનો શક્તિશાળી પ્રારંભ : મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન, જંગી જીતનો સંકલ્પ
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૬ને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ભદામ જિલ્લા પંચાયત માટે મધ્?...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નર્મદામાં ભાજપ વધુ મજબૂત, પાયાના કાર્યકરોની પુનઃસ્થાપના
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા નર્મદા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સંગઠન સ્તરે વધુ મજબૂત બનતી નજરે પડી રહી છે. ખાસ કરીને પક્ષના પાયાના અને ન...
ગુજરાતમાં 27 ટકા OBC અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે, સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ઊભા થયેલા કાનૂની સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટએ આજે (10 એપ્રિલ) મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારની 27 ટકા OBC અનામત નીતિ સામે ચૂંટણી ?...
ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓ માટે ભાજપમાં દાવેદારો ઉમટ્યાં
સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓ માટે ભાવનગર જિલ્લામાં વિવિધ બેઠકો માટે ભાજપમાં દાવેદારો ઉમટ્યાં છે. પ્રદેશ નિરીક્ષકો સમક્ષ કાર્યકર્તાઓએ ઉમેદવારી માટે દાવેદારી રજૂ કરી રહ્યાં છે. ભાવનગર જિલ્લા?...
ભાજપ નર્મદા દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે રાજપીપલા શહેર અને નાંદોદ તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ
આ પ્રક્રિયા ભાજપ પ્રદેશ કક્ષાથી નિયુક્ત કરાયેલા નિરીક્ષકો જયદ્રથસિંહ પરમાર (પ્રદેશ ઉપપ્રમુખ, ધારાસભ્ય) ઘનશ્યામભાઈ ગઢવી (પૂર્વ પ્રદેશ સહ પ્રવકતા), હેમલબેન પટેલ (પીજ) (પ્રદેશ મહામંત્રી, કિસા?...
ગુજરાતમાં પાલિકા અને પંચાયત ચૂંટણીની તૈયારી તેજ, 26 માર્ચે ચૂંટણી કાર્યક્રમની સંભાવના
ગુજરાતમાં આવનારી પાલિકા અને પંચાયત ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ ઝડપથી તેજ બની રહી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 26 માર્ચે ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત?...
ભાજપને હરાવવા માટે બધા પક્ષોએ એક થવું જોઈએ, શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસને બિનશરતી સમર્થન
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપને હરાવવા માટે તમામ વિરોધી પક્ષોએ એક થવાની અપીલ કરી છે. તેમણે જાહેર કર્યું કે તેઓ કોંગ્રેસને બિનશરતી સમર્થન આપશે, જોકે તેઓ કોંગ્રેસમાં સત્?...