વડોદરાના ભાયલી વિસ્તારમાં લાગુ થયો ‘અશાંતધારો’, TP સ્કીમ 3 અને 4માં હાલ અમલી
ગુજરાત સરકારે વડોદરા જિલ્લાના ભાયલી વિસ્તારમાં ‘ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ’ (અશાંતધારા) લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાલ આ કાયદો ડભોઈ વિધાનસભા ક્ષેત્ર હેઠળ આવતી ટાઉન પ્લાનિંગ (TP) સ્ક?...
યુદ્ધ જેવી પરિસ્થિતિમાં યુવાનોએ લીધો વિજયનો સંકલ્પ : હનુમાન જયંતિ નિમિત્તે સામૂહિક ‘ગદા પૂજન’!
"આજે સમગ્ર વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિના ઉંબરે ઉભું છે. ઇતિહાસનું અવલોકન કરતા જણાય છે કે જે-જે યુદ્ધોમાં હનુમાનજી બિરાજમાન રહ્યા છે, ત્યાં વિજય નિશ્ચિત થયો છે. પછી તે પ્રભુ શ્રીરામની સેનામાં રહી?...
‘સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ-2026’ – ગુજરાતનો સૌથી મોટો ક્રિએટર્સ ફેસ્ટ કર્ણાવતીમાં યોજાશે
1400થી વધુ રજિસ્ટ્રેશન, 10 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતા ઉભરતા ક્રિએટર્સ માટે પણ ઉત્તમ તક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રા.સ્વ.સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર ઉપસ્થિત રહેશે. પ્રફુલ ?...
ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકે રચ્યો ઈતિહાસ
નડિયાદ, મધ્ય ગુજરાતની અગ્રણી અને ૭૮ વર્ષની ભવ્ય તેમજ જ્વલંત કારકિર્દી ધરાવતી ‘ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદ’એ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સફળતાના તમામ રેકોર્ડ ત...
નડિયાદ ખાતે શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં “શ્રી હનુમાન જન્મોત્સવ”ની ભક્તિપૂર્ણ ઉજવણી
નડિયાદ સ્થિત શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તા. 02-04-2026, ગુરુવારના રોજ “શ્રી હનુમાન જન્મોત્સવ” ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નાનાં-?...
સાળંગપુર : હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી
સાળંગપુર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ કષ્ટભંજન દેવ હનુમાનજીના ધામમાં હનુમાન જયંતીના પાવન અવસરે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ભવ્ય અને આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડત...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, 26 એપ્રિલે મતદાન, 28મીએ મત ગણતરી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ શિડ્યૂલની જાહેરાત આજે બુધવારે (1 એપ્રિલ, 2026) રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કરવામાં આવી છે. આ મતદાનમાં રાજ્યની 15 ...
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખેતી બેંક દ્વારા અકસ્માત વીમાના ચેકનું વિતરણ
ગાંધીનગર ખાતે હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ (ખેતી બેંક), અમદાવાદ દ્વારા મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ખેડૂત ?...
બનાસકાંઠાને મોટી ભેટ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાખોલ-ચેકરા ખાતે એરપોર્ટની જાહેરાત
બનાસકાંઠા જિલ્લામાં વિકાસને નવી દિશા આપતા મહત્વપૂર્ણ નિર્ણયરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાખણી તાલુકાના એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન રૂ. 19,800 કરોડના વિકાસકાર્યોની ભેટ ...
બનાસકાંઠામાં વિકાસનો મહાકુંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંકડાકીય તુલના સાથે વડાપ્રધાનને બિરદાવ્યા
બનાસકાંઠાના સરહદી પંથક થરાદના નાણી ગામ આજે વિકાસની મહાકુંભ સાબિત થયો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીલ્લા માટે રૂ.20,000 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્ય?...