ચંદ્રશેખરની 100મી જન્મજયંતિ : દેશભરના નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ, PM મોદીએ “સાચા જનનેતા” તરીકે યાદ કર્યા
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરની 100મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને એક સાચા જનનેતા તરીકે યાદ કરતા...
ઈઝરાયેલ–લેબનોન વચ્ચે 10 દિવસનો યુદ્ધવિરામ : ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, મધ્ય-પૂર્વમાં શાંતિની નવી આશા
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ 16 એપ્રિલ 2026ના રોજ ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે 10 દિવસના યુદ્ધવિરામની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Truth Social’ પર માહિતી આપતા ?...
ગાંધીનગરમાં GCCI ટ્રેડ એક્સ્પો 2026નો ભવ્ય પ્રારંભ : CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને “ડેવલપમેન્ટ રોલ મોડલ” ગણાવ્યું
ગાંધીનગરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા આયોજિત બીજા એન્યુઅલ ટ્રેડ એક્સ્પોનું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ગુજરાતના સર્વાંગી વિકાસ મોડલને વિશ્વ માટે ?...
દાહોદ જિલ્લાના છાપરી, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તથા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જાહેરસભાને સંબોધિત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
આદિવાસીઓનો ભવ્ય ઇતિહાસ અને યોગદાનને ભૂલાવવાનો પ્રયાસ કરનારી કોંગ્રેસ આજે આદિવાસીઓના મસીહા બનવાનો ઢોંગ કરી રહી છે : હર્ષભાઈ સંઘવી કોંગ્રેસે આદિવાસીઓનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કર્યો જ્?...
ગોહિલવાડની ભૂમિ પર રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર મોરારિબાપુના વ્યાસાસને રામકથા
ગોહિલવાડની ભૂમિ પર પાલિતાણા પાસેનાં રમણીય સ્થાન સગાપરા ધાર કૈલાસ ટેકરી પર મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે શનિવારથી પ્રારંભ થનાર કથા પ્રસંગે લાલગ?...
સંસદના વિશેષ સત્રમાં PM મોદીનું સંબોધન : મહિલા અનામતથી દેશની દિશા બદલાશે, સીમાંકનમાં કોઈ રાજ્યને અન્યાય નહીં થાય
ભારતીય લોકશાહીના ઇતિહાસમાં આજે એક મહત્વપૂર્ણ દિવસ તરીકે નોંધાયો છે. સંસદના વિશેષ સત્રની શરૂઆત સાથે જ પ્રથમ દિવસે સરકાર દ્વારા મહિલા અનામત (131મો બંધારણીય સુધારો), ડિલિમિટેશન (સીમાંકન) અને અન્?...
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 : 700થી વધુ બેઠકો પર ભાજપ બિનહરીફ, 26 એપ્રિલે મતદાન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ચિત્ર હવે સ્પષ્ટ બન્યું છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ પૂર્ણ થતાં રાજ્યભરમાં મોટા પ્રમાણમાં ઉમેદવારોએ પોતાની દાવે...
સંસદનું વિશેષ સત્ર 2026 : શું છે ડિલિમિટેશન અને મહિલા અનામત બિલ– વિગતવાર સમજો
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા 16થી 18 એપ્રિલ 2026 દરમિયાન સંસદનું ત્રણ દિવસીય વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ સત્રમાં દેશના લોકશાહી માળખામાં મોટા ફેરફાર લાવવાના ઉદ્દેશ્ય સાથે ત્રણ મહ...
નાશિક TCS કેસમાં ચોંકાવનારા ખુલાસા : ‘આરોપીઓ એક ઓર્ગેનાઈઝ્ડ ગેંગ તરીકે કામ કરતા, ટાર્ગેટ પર હતી હિંદુ મહિલાઓ’
મહારાષ્ટ્રના નાશિક સ્થિત Tata Consultancy Services (TCS) ના BPO યુનિટમાંથી બહાર આવેલા મહિલાઓના ઉત્પીડન અને ધર્માંતરણ સંબંધિત કેસમાં પોલીસ તપાસ આગળ વધતા નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ મુજબ, આ કેસમાં સંકળાયેલ ?...
આણંદમાં કોંગ્રેસને મોટો ઝટકો : અમિત ચાવડાના ગઢમાં 39 ઉમેદવારોએ નામ પાછું ખેંચ્યું, ભાજપ બિનહરીફ વિજેતા
ગુજરાતના આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય ચિત્ર બદલાઈ ગયું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ગઢ તરીકે ઓળખાતા આણંદમાં જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મોટી ?...