રાજપીપળા કમલમ્ ખાતે ‘હર ઘર તિરંગા–તિરંગા યાત્રા’ અભિયાનની જિલ્લા સ્તરની બેઠક યોજાઈ
આગામી સ્વતંત્રતા પર્વને ધ્યાનમાં રાખીને રાજપીપળા સ્થિત શ્રી કમલમ્ નર્મદા ખાતે ‘હર ઘર તિરંગા–તિરંગા યાત્રા’ અભિયાન અંતર્ગત જિલ્લા સ્તરની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અભિયાનને નર્મ...
અમદાવાદમાં વરસાદી રજાઓની ભરપાઈ, ઑગસ્ટમાં રવિવારે સ્વૈચ્છિક રીતે શાળાઓ ચાલુ રાખી શકાશે
અમદાવાદમાં ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિને કારણે જનજીવનની સાથે શૈક્ષણિક કામગીરી પણ પ્રભાવિત થઈ હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા...
અમેરિકામાં અંગ્રેજી ન બોલી શકતા 28 હજારથી વધુ ટ્રક ડ્રાઇવરોના લાઇસન્સ રદ, ભારતીયોને ઝટકો
અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે non-domiciled અને વિદેશી કોમર્શિયલ ટ્રક ડ્રાઇવરો સામે કાર્યવાહી વધુ કડક બનાવી છે. વાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના જણાવ્યા પ્રમાણે, રાજ્યો સાથેન?...
PM મોદીનો વીડિયો હટાવવાના વિવાદમાં ઝકરબર્ગે માફી માગી, CSAM-ડીપફેક અને મેટાની ભૂલો પર વ્યક્ત કર્યો અફસોસ
મેટાના સહ-સ્થાપક અને CEO માર્ક ઝકરબર્ગે કંપનીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળ જાતીય શોષણ સંબંધિત સામગ્રી એટલે કે Child Sexual Abuse Material—CSAM, ડીપફેક કન્ટેન્ટ અને કેટલીક ઓપરેશનલ ભૂલો અંગે ભારત સરકાર સમક્?...
ગુજરાત રાજ્ય બીજ નિગમે સરકારને આપ્યો ₹6.33 કરોડનો ડિવિડન્ડ, અત્યાર સુધી કુલ ₹42.82 કરોડ ચૂકવ્યા
ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડે નાણાકીય વર્ષ 2024-25 માટે રાજ્ય સરકારને ₹6.33 કરોડનો ડિવિડન્ડ આપ્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ડિવિ?...
CWG 2030નો ઐતિહાસિક ધ્વજ ગુજરાત પહોંચ્યો, હર્ષ સંઘવીએ CM ભૂપેન્દ્ર પટેલને ગૌરવપૂર્વક અર્પણ કર્યો
ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન બાદ અમદાવાદમાં યોજાનારી CWG 2030ની તૈયારીઓનો ઔપચારિક પ્રારંભ થઈ ગયો છે. સમાપન સમારોહમાં આગામી યજમાન તરીકે ભારત અને અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સન?...
વાયબ્રન્ટ ગુજરાત 2027 માટે વૈશ્વિક મિશન : CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડા, DyCM હર્ષ સંઘવી જાપાન-યુરોપ જશે
ગુજરાતને વૈશ્વિક રોકાણ અને ઉત્પાદન કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવવાના હેતુથી રાજ્ય સરકારે Vibrant Gujarat Global Summit 2027 માટે આંતરરાષ્ટ્રીય આઉટરીચની વ્યાપક યોજના તૈયાર કરી છે. આ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્?...
PM મોદીનું સાંસદોને માર્ગદર્શન : સંસદમાં હાજરી વધારવા અને લેટરહેડનો ખોટો ઉપયોગ ટાળવા કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન—NDAના નવા ચૂંટાયેલા રાજ્યસભા સાંસદો સાથે નાસ્તા પર વિશેષ બેઠક કરી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી આ બેઠકમાં 30થી વધુ સાંસદો ...
આંખની સારવાર માટે વિદેશ જવા માગતા અભિષેક બેનર્જીને ઝટકો, કલકત્તા હાઇકોર્ટે અરજી ફગાવી
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીને કલકત્તા હાઇકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. હાઇકોર્ટે આંખની સારવાર માટે વિદેશ જવાની પરવાનગી માગતી તેમની અરજી ફગાવી દીધી છે. ?...
પાકિસ્તાન સાથે સંબંધ તોડવાનો દાવો, મીર યાર બલોચે 11 ઓગસ્ટને ‘બલુચિસ્તાન સ્વતંત્રતા દિવસ’ જાહેર કર્યો
બલુચ રાષ્ટ્રવાદી કાર્યકર મીર યાર બલોચે 11 ઓગસ્ટને ‘બલુચિસ્તાન સ્વતંત્રતા દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. તેમણે બલુચ લોકોને પોતાના ઘરો, દુકાનો, બજારો અને જાહેર સ્થળોએ કથિત ‘રિપબ્લિક ઓફ બ?...