વડોદરામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત : 320 લોકોનું સ્થળાંતર, 150 વિદ્યાર્થીઓને મધરાતે બચાવાયા
વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, માર્ગો બંધ થવા અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની સ્થિતિ સર્જાઈ છે. સામાન્યથી ભા?...
PM મોદીને અપશબ્દો કહેનાર યુવતીનો માફીનામાનો વિડીયો વાયરલ : ‘હું માત્ર 15 વર્ષની છું, આ મારી પહેલી અને છેલ્લી ભૂલ’
દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા CJPના પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર યુવતીનો માફીનામાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થ?...
ગુજરાતનું SEOC બન્યું આપત્તિ સામે અડીખમ સુરક્ષા કવચ : 24 કલાક કાર્યરત કમાન્ડ સેન્ટરથી રાજ્યભરમાં રિયલ-ટાઇમ મોનિટરિંગ
કુદરતી આપત્તિ આગોતરી જાણ કરીને આવતી નથી. ભૂકંપ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, પૂર, આગ, રાસાયણિક દુર્ઘટના કે અન્ય કોઈ અણધારી કટોકટી સર્જાય ત્યારે સમયસર મળેલી ચેતવણી અને તાત્કાલિક પ્રતિસાદ અનેક લોકોન?...
રાષ્ટ્રપતિની મંજૂરી બાદ દેશમાં ‘એન્ટી પેપર લીક કાયદો 2026’ અમલી, પરીક્ષા માફિયાઓ પર કડક પ્રહાર
ભારતમાં સરકારી ભરતી અને સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓને વધુ પારદર્શક, વિશ્વસનીય અને ગેરરીતિમુક્ત બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઉપલબ્ધ અહેવાલ અનુસાર, ‘એન્ટી પેપર લ?...
અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ : ધનસુરામાં 4 ઈંચ વરસાદ, માલપુરના માર્ગો બન્યા નદી
અરવલ્લી જિલ્લામાં શુક્રવારની રાત્રિથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. દિવસ દરમિયાન અનુભવાયેલા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ વાતાવરણમાં અચાનક ...
‘હું બાળકોને માફ કરું છું’ : જંતર-મંતર પર અભદ્ર ભાષા મુદ્દે PM મોદીનો સંવેદનશીલ સંદેશ
જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગીય માતા વિરુદ્ધ કથિત રીતે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાના મામલે પીએમ મોદીએ પહેલી વખત જાહેર પ્રતિક્રિ...
નેપાળમાં કાવડયાત્રા પર ઇસ્લામી કટ્ટરપંથીઓનો હુમલો, 4નાં મોત, અનેક શહેરોમાં કરફ્યુ
હિંદુ અને બૌદ્ધ સંસ્કૃતિના સંગમ તરીકે ઓળખાતા નેપાળના તરાઈ વિસ્તારમાં અચાનક સાંપ્રદાયિક તણાવ અને હિંસાનો માહોલ સર્જાયો છે. ભારતની સરહદને અડીને આવેલા નેપાળના સુનસરી જિલ્લામાં કાવડયાત્રા ?...
મોદી કેબિનેટના 4 મોટા નિર્ણય : PM-KISAN માટે ₹3.15 લાખ કરોડ, સમુદ્ર મંથન અને સૂર્ય સરોવર યોજનાને મંજૂરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવાર, 31 જુલાઈ 2026ના રોજ મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ, રમતગમત, સ્વચ્છ ઊર્જા અને દરિયાઈ સંસાધનોના વિકાસ સાથે જોડાયેલા ચાર મહત્વપૂર્ણ ?...
ખ્રિસ્તી માતા અને પારસી પિતાના ઘરમાં જન્મેલા રાહુલ ગાંધી પાસેથી હિન્દુ ધર્મના સન્માનની અપેક્ષા કેવી રીતે? ભાજપ નેતાનો પ્રહાર
ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીયે કોંગ્રેસ અને લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભગવાન શ્રીરામની તસવીરનું અપમાન કરવાનો આરોપ લગાવી આકરો પ્રહાર કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X'...
ગીર ગઢડાના બેડીયા ગામે ઘરમાં ઘૂસ્યો મગર, વનવિભાગે સુરક્ષિત રેસ્ક્યુ કર્યો
ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામમાં વહેલી સવારે બનેલી એક ચોંકાવનારી ઘટનાએ ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. ગામના રહેવાસી લાખાભાઈ વાણીયા આહિરના રહેણાંક મકાનમાં અચાનક મગર ઘૂસી આવતાં પરિવાર?...