દક્ષિણ ભારતની રાજનીતિમાં મોટા ફેરફાર : 5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી
દક્ષિણ ભારતની રાજનીતિમાં આજે (13 મે) મહત્વપૂર્ણ રાજકીય ફેરફારો જોવા મળ્યા છે. એક તરફ પુડુચેરીમાં એન.રંગાસ્વામીએ પાંચમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે, તો બીજી તરફ કેરળમાં મુખ્યમંત્રીના ના...
કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલનું સહકારી ક્ષેત્રમાં અદ્વિતીય યોગદાન બદલ આંતરરાષ્ટ્રીય સન્માન
ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક (કેડીસીસી બેંક)ના ચેરમેન તેજસ પટેલને સહકારી ક્ષેત્રમાં ઉદાહરણીય નેતૃત્વ અને નવીન કામગીરી બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવ્યા છે. ઇકો?...
ભારતીયો વિદેશ પ્રવાસમાં ૩૨ અબજ, સોનામાં ૬૫ અબજ ડોલર ખર્ચે છે
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશ યાત્રા અને સોનાની ખરીદીનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધ્યો છે, જે હવે દેશના અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બન્યો છે. 2025માં ભારતીયોએ અંદાજે 3.17 કરોડ વિદે?...
EVM મુદ્દે અફવાઓ ફેલાવવાના આરોપમાં ગાર્ગા ચેટર્જીની કોલકાતામાં ધરપકડ
પશ્ચિમ બંગાળમાં સક્રિય પ્રાદેશિક સંગઠન ‘બાંગ્લા પોક્ખો’ના સ્થાપક અને જનરલ સેક્રેટરી ગાર્ગા ચેટર્જીની કોલકાતા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ચેટર્જી સામે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સ...
વડા પ્રધાન મોદીએ કાફલાનાં વાહનો ઘટાડ્યાં, ઇલેક્ટ્રિક વાહનો ઉમેરવા SPGને આદેશ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ અને પ્રતીકાત્મક નિર્ણય લીધો છે. તેમણે પોતાના સત્તાવાર કાફલામાં ઉપયોગમાં લેવાતા વાહનોની ?...
મધ્ય-પૂર્વ તણાવ વચ્ચે ભારતની ઈંધણ બચત મુહિમ તેજ : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોમાં કડક પગલાં
મધ્ય-પૂર્વમાં વધતા જતાં તણાવને કારણે વૈશ્વિક સ્તરે ઈંધણ પુરવઠા પર અસર પડવાની ભીતિ ઊભી થઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકો અને સરકારોને ઈંધણ બચત ?...
સુરેન્દ્રનગરના ત્રણ મિત્રો માટે મહાકાલ યાત્રા બની અંતિમ સફર, બદનાવર નજીક કાર ખાઈમાં ખાબકી – બેના મોત, એક ગંભીર
સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર અને જોરાવરનગરના ત્રણ યુવાનો માટે ઉજ્જૈન મહાકાલેશ્વર દાદાની યાત્રા દુઃખદ અંત સાથે પૂર્ણ થઈ છે. મધ્ય પ્રદેશના બદનાવર નજીક બનેલા ભયાનક માર્ગ અકસ્માતમાં બે યુવાન?...
વડાપ્રધાન મોદી વડોદરા પહોંચ્યા, 150 કરોડના ખર્ચે તૈયાર થયેલા ‘સરદારધામ-3’નું લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદારધામ છાત્રાલય સંકુલનું ઉદ્ઘાટન કર્યું, જે શિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ માટેનું એક મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યું છે. આ સંકુ...
ગુજરાત સરકારની મોટી જાહેરાત : આદિવાસી સમુદાય માટે ‘ટ્રાઇબલ જિનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટ’, જિનોમિક રોગો સામે મોટું પગલું
ગુજરાત સરકારે આદિવાસી સમુદાયમાં લાંબા સમયથી જોવા મળતી જિનોમિક બીમારીઓ જેવી કે સિકલસેલ એનિમિયા અને થેલેસેમિયા સામે લડવા માટે એક અદ્યતન વૈજ્ઞાનિક પહેલ શરૂ કરી છે. ‘ગુજરાત ટ્રાઇબલ જિનોમ સિક?...
છિંદવાડા જિલ્લા જેલમાં શિક્ષણની અનોખી સફળતા : કેદીઓએ MBA, MSW સહિત પરીક્ષાઓમાં મેળવ્યુ સારુ પરિણામ
મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લા જેલમાં એક સકારાત્મક અને પ્રેરણાદાયક ચિત્ર સામે આવ્યું છે, જ્યાં કેદીઓ શિક્ષણ પ્રત્યે ગંભીરતા દાખવી રહ્યા છે અને વિવિધ વ્યાવસાયિક તથા શૈક્ષણિક પરીક્ષાઓમાં સ?...