નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા કલમ 44 હેઠળ લગ્ન નોંધણી નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત
વિધાનસભાના ગૃહમાં કલમ 44 હેઠળ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીએ લગ્ન નોંધણી સુધારા નિયમો રજૂ કરતાં જણાવ્યું કે રાજ્ય સરકાર પ્રેમલગ્નનો કોઈ વિરોધ કરતી નથી, પરંતુ છેતરપીંડી, છળકપટ અને ખોટી ઓળખ દ્?...
મેઘાલયમાં ફૂટબોલ રમતા શિલોંગના સાંસદનું હાર્ટ એટેકથી અચાનક અવસાન, રાજકીય દિશામાં શોકનું માહોલ
મેઘાલયના રાજકારણ માટે આજે કાળો દિવસ રહ્યો છે. શિલોંગના લોકપ્રિય સાંસદ અને વોઈસ ઓફ ધ પીપલ પાર્ટી (VPP) ના દિગ્ગજ નેતા રિકી એ.જે. સિંગકોનનું ફૂટબોલ રમતી વખતે હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. મેદાન ?...
CAA પર સુપ્રીમ કોર્ટ 5મેથી શરૂ કરશે સુનાવણી, 200થી વધુ અરજીઓ નોંધાઈ
સુપ્રીમ કોર્ટે ગુરુવારે નાગરિકતા (સુધારા) કાયદા (CAA) અને તેના નિયમો વિરુદ્ધ દાખલ થયેલી અરજીઓની સુનાવણી માટે આ વર્ષ 5 મે, 2026 ની તારીખ ફાળવવાની જાહેરાત કરી છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે, જસ્ટિ?...
છત્તીસગઢમાં સુરક્ષાદળો-નક્સલીઓ વચ્ચે અથડામણ, 5 નક્સલી ઠાર અને 214 ઠેકાણા નષ્ટ
છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ નક્સલીઓની શક્તિને ભંગ કરવાની દિશામાં મોટી સફળતા હાંસલ કરી છે. રિપોર્ટ્સ મુજબ, જંગલ વિસ્તારમાં પ્રવર્તમાન નક્સલીઓએ સરકારી દળ પર અચાનક ગોળીબાર કર?...
ભારતીય જનતા પાર્ટી – નર્મદા જિલ્લા
ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના યશસ્વી પ્રમુખ નીલભાઈ રાવ આગામી કાર્યક્રમોને લઈને ડેડીયાપાડા ખાતે આયોજિત મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સંગઠન મજબૂતી, આ?...
સુપ્રીમ કોર્ટે બંધ કર્યું ‘ઘૂસખોર પંડત’ ફિલ્મ નામનો કેસ, ફિલ્મ નવા નામ સાથે રિલીઝ થશે
બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયીની આગામી ફિલ્મ હાલમાં તેના શીર્ષકને લઈને વિવાદોમાં ઘેરાઈ હતી. ફિલ્મનું મૂળ શીર્ષક ‘ઘૂસખોર પંડત’ રાખવામાં આવ્યું હતું, જેના કારણે બ્રાહ્મણ સમુદાય અને અન્ય સંગઠ...
નર્મદા જિલ્લા બીજેપીની વિશેષ બેઠક : સંગઠન સશક્તિકરણ સાથે ગ્રામ્ય વિકાસને વેગ આપવા વ્યૂહરચના
નર્મદા જિલ્લાના સંગઠન માળખાને વધુ મજબૂત અને ગતિશીલ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) નર્મદા જિલ્લા પ્રમુખ નીલકુમાર રાવના માર્ગદર્શન હેઠળ ‘શ્રી કમલમ્’ કાર્યાલય, રાજપીપલા ખાતે વિશેષ ?...
સેવાલિયામાં ગેરકાયદે કતલખાનું પકડાયું, 800 કિલો ગૌમાંસ સાથે કાર્યવાહી
ખેડા જિલ્લામાં ગૌવંશ કતલ મામલે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સેવાલિયાના અંગાડી વિસ્તારમાં ગુપ્ત રીતે ચાલતા ગેરકાયદે કતલખાનાં પર પોલીસે ઓ?...
છત્રપતિ શિવાજી મહારાજને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ કહ્યું, ‘તેઓ ફક્ત એક નામ નથી, તેઓ આપણા આદર્શ છે’
પીએમ મોદીએ કહ્યું, "આપણે સ્વરાજ્યનો બચાવ કરનાર મહાન વ્યક્તિત્વને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ." પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, "છત્રપતિ શિવાજી મહારાજની જ?...
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર, ટૂંક સમયમાં આવશે શારીરિક કસોટીનું રિઝલ્ટ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા પીએસઆઈ (PSI) કેડરની ભરતી પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપવામાં આવેલી માહિતી મુજબ, પી...