સુપ્રીમ કોર્ટે કહ્યું : કાયમી કમિશનથી વંચિત રહી ગયેલી મહિલા અધિકારીઓને પેન્શનનો લાભ મળશે
સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્પષ્ટતા કરી છે કે શોર્ટ સર્વિસ કમિશન (SSC) મહિલા અધિકારીઓ, જેમને કાયમી કમિશનથી વંચિત રાખવામાં આવ્યા હતા, તેમને પેન્શન અને નાણાકીય લાભ આપવાની ફરજ સરકારની રહેશે. આ માટે ?...
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 100 નવા એરપોર્ટ, 200 હેલિપેડ અને UDAN 2.0ને મંજૂરી
કેન્દ્રિય મંત્રીમંડળની તાજેતરની બેઠકમાં દેશના ઔદ્યોગિક અને પરિવહન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. કેબિનેટે 100 નવા એરપોર્ટના નિર્માણને મંજૂરી આપી છે, જે UDAN 2.0 યોજનાના વિસ્તરણ સાથે ?...
લોકસભાએ 2026-27 માટે નાણાકીય બિલ પસાર કર્યું : કર, શુલ્ક અને વિકાસ યોજનાઓને કાનૂની માન્યતા
લોકસભાએ 24 માર્ચે નાણાકીય બિલ 2026-27 પસાર કર્યું, જે કેન્દ્ર સરકારના બજેટ દરખાસ્તોને કાનૂની આધાર આપે છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આ બિલ રજુ કર્યું હતું. નાણાકીય બિલનો ઉદ્દેશ્ય કર, શુલ્ક અને અ?...
ગુજરાત વિધાનસભામાં ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક’ પાસ, નકલી ડોક્ટરોની હવે ખેર નથી!
ગુજરાત સરકાર તબીબી સેવાઓની ગુણવત્તા સુધારવા અને નકલી ડોક્ટરો સામે લાલ આંખ કરવાના હેતુથી મહત્વપૂર્ણ કાયદાકીય પગલાં ઉતર્યું છે. રાજ્ય વિધાનસભામાં મંગળવારે ‘ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમ...
ગોપાલ ઈટાલિયાએ વિધાનસભામાં માફી માંગી : UCC ચર્ચા દરમિયાન હર્ષ સંઘવી અંગે કરેલા દાવા પડ્યા ખોટા
ગુજરાત વિધાનસભામાં UCC બિલ પર ચર્ચા દરમિયાન AAP MLA ગોપાલ ઈટાલિયાએ હર્ષ સંઘવી અંગે ખોટા દાવા કર્યા બાદ ગૃહમાં માફી માગવી પડી. ગુજરાત વિધાનસભામાં મંગળવારે (24 માર્ચ) યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પર ચર?...
ગુજરાતમાં અલ્પાહાર અને મધ્યાહન ભોજન યોજનામાં મોટો ફેરફાર, હવે નવી હેલ્ધી મેનુ સાથે બાળકોને પોષણ
ગુજરાત સરકાર દ્વારા બાળકોના પોષણ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને અલ્પાહાર અને મધ્યાહન ભોજન યોજનામાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગે ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ અંતર્ગત આ નિર?...
પાકિસ્તાન જતા જહાજને ઈરાને અટકાવ્યું, કહ્યું– તેની પાસે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાની પરવાનગી નથી
મધ્ય પૂર્વમાં ફરી તણાવની સ્થિતિ સર્જાઈ છે. યુનાઇટેડ આરબ અમીરાતમાંથી પાકિસ્તાન તરફ જઈ રહેલા એક જહાજને ઈરાનએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી પરત મોકલી આપ્યું છે. ઈરાનના અધિકારીઓએ કારણ આપ્યું કે જહા?...
છત્તીસગઢમાં નક્સલવાદને મોટો ઝટકો, ટોચના કમાન્ડર પાપા રાવનું આત્મસમર્પણ
ભારત સરકારના નક્સલ-મુક્ત અભિયાન હેઠળ છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. છેલ્લા ત્રણ દાયકાથી આતંકનો પર્યાય બનેલા માઓવાદી સંગઠનના ટોચના કમાન્ડર પાપા રાવએ 24 માર્ચે ...
CAG રિપોર્ટ : બજેટ કરતાં 342% વધુ પૈસાનો ધુમાડો કરીને કેજરીવાલે બાંધ્યો હતો શીશમહેલ
દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી નિવાસસ્થાનના રિનોવેશન મામલે ફરી એકવાર વિવાદ ઉછળ્યો છે. ‘શીશમહેલ’ તરીકે ઓળખાતા આ બંગલાના નવીનીકરણ પર થયેલા ખર્ચ અંગે CAGના રિપોર્ટમા...
પદયાત્રા કરીને પાવાગઢ જતી હિંદુ યુવતીને મુસ્લિમ યુવકો દ્વારા હેરાનગતિ, વિડીયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતીનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેણે પદયાત્રા દરમિયાન થયેલી હેરાનગતિ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. યુવતી વલસાડથી પાવાગઢ મંદિર સુધી પદયાત્રા કરી રહી હતી ત્યા...