તાજેતરના ત્રિપક્ષીય હિંસાકાંડ : જબલપુર, બાગલકોટ અને હૈદરાબાદમાં હિંદુ તહેવારો દરમિયાન હિંસાની ઘટનાઓ
મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણા જેવા રાજ્યોમાં હિંદુ તહેવારો અને શોભાયાત્રાઓ દરમિયાન તાજેતરમાં હિંસાની ઘટનાઓ સામે આવી છે. ફેબ્રુઆરી 2026માં જબલપુરના સિંહોરા, કર્ણાટકના બાગલકોટ અને હૈદરાબ?...
ભારત પેક્સ સિલિકા એલાયન્સમાં જોડાયું, AI અને સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન માટે વૈશ્વિક સહયોગ મજબૂત બનાવશે
ભારતે શુક્રવારે, 20 ફેબ્રુઆરી 2026, અમેરિકાના નેતૃત્વ હેઠળ ચાલતી વૈશ્વિક ટેક એલાયન્સ પેક્સ સિલિકામાં જોડાણ કર્યું. આ મહત્વપૂર્ણ જાહેરાત યુએસ એમ્બેસેડર સર્જિયો ગોર અને ભારતના અશ્વિની વૈષ્ણવની...
India-UAE વચ્ચે મિત્રતાનો અદ્ભૂત પુરાવો : AI ઇમ્પેક્ટ સમિટ 2026 માટે બુર્જ ખલીફા પર રોશનીના પ્રદર્શનમાં રંગાયુ
16 ફેબ્રુઆરીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થયેલી AI ઇમ્પેક્ટ સમિટ 2026નો આજે અંતિમ દિવસ છે. આ આંતરરાષ્ટ્રીય સમિટ દરમિયાન વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલિફા પર વિશેષ પ્રકાશ પ્રદર્શન કરીને ભા...
ગાઝા પીસ બોર્ડમાં સભ્ય નહીં છતાં ભારત ‘ઓબ્ઝર્વર’ તરીકે હાજર
પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ નવી પહેલ હાથ ધરી છે. ટ્રમ્પ પ્રશાસને ‘બોર્ડ ઑફ પીસ’ નામની સમિતિ રચી છે, જેનો મુખ્ય હેત...
ભારત મંડપમમાં AI સમિટ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો, ટી-શર્ટ ઉતારી સૂત્રોચ્ચાર
દેશની રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે ચાલી રહેલી હાઈ-પ્રોફાઇલ ‘AI ઈમ્પેક્ટ સમિટ’ દરમિયાન આજે અચાનક ભારે હોબાળો મચી ગયો હતો. કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે યુથ કોંગ્રેસ?...
દેવમોગરા યાહા મોગી માતાજીનું મંદિર : ચાર રાજ્યોની શ્રદ્ધાનો સંગમ
દેવમોગરા ધામમાં આસ્થા, અનુશાસન અને લોકસંસ્કૃતિનો ભવ્ય ઉત્સવ : અહીં ભક્તિ અને પરંપરા એકરૂપ બની આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કરાવે છે. સાતપૂડાની ગિરિકંદરામાં પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે વસેલું ...
રાષ્ટ્રધર્મ સાથે છેવાડા માનવી સુધી ભાજપ કાર્યકર્તાની ભૂમિકા મહત્વની – દિગ્વિજયસિંહ ગોહિલ
ભાવનગર જિલ્લા ભાજપ સંગઠન નવનિયુક્ત હોદ્દેદારોનો શુભકામના સમારોહ યોજાયો જેમાં અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે જણાવ્યું કે, રાષ્ટ્રધર્મ સાથે છેવાડા માનવી સુધી ભાજપ કાર્યકર્તાની ભૂમિકા મહત્?...
પાલિતાણામાં સ્વર્ગસ્થ દલસુખભાઈ ગોધાણીને શ્રધ્ધાંજલિ અને વિદ્યાર્થીઓને પાઠવાઈ શુભકામના
પાલિતાણામાં સ્વર્ગસ્થ દલસુખભાઈ ગોધાણીને શ્રધ્ધાંજલિ અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવાઈ છે. સતુઆબાબા વિદ્યાલયમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના મહેસૂલ મંત્રી ર?...
રિલીઝ પહેલા જ કાનૂની ઝપાઝપી : ‘ધ કેરળ સ્ટોરી 2’નો કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો
ભારતીય સિનેમામાં ઘણી ફિલ્મો વિવાદમાં રહી છે, પરંતુ રિલીઝ પહેલા જ રાજકારણ અને ન્યાયતંત્રમાં હલચલ મચાવનાર ફિલ્મો બહુ ઓછી છે. નિર્માતા Vipul Amrutlal Shahની આગામી ફિલ્મ ‘The Kerala Story 2: Goes Beyond’ એ ટ્રેલર રિલીઝ સાથે ?...
જબલપુરમાં મોડી રાતે બે જૂથ વચ્ચે હિંસા, 15થી વધુ લોકોની ધરપકડ; વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત
મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં ગુરુવારે રાત્રે બે સમુદાયો વચ્ચે થયેલી હિંસક અથડામણથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લાના સિહોરા તાલુકાના આઝાદ ચોક વિસ્તારમાં આવેલ દુર્ગા મંદિર અને મસ્જ...