નડિયાદ ધર્માંતરણ કેસમાં ખુલાસો : હિંદુઓને લલચાવી-ભોળવીને કરાતું પરિવર્તન, વિદેશી ફંડિંગનો પર્દાફાશ
નડિયાદ શહેરના ધર્માંતરણ કેસમાં મુખ્ય આરોપી સ્ટીવન મેકવાનને લઈને પોલીસે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સ્ટીવન અને તેની ટીમને વિદેશી ફંડિંગ મળતું હતું અને ?...
ગુજરાત તરફ વળી રહ્યું છે ‘શક્તિ’ વાવાઝોડું, 110 કિ.મી. પ્રતિ કલાકે પવન ફૂંકાવાની આગાહી
અરબ સાગરમાં વર્ષ 2025નું પહેલું વાવાઝોડું સાયક્લોનિક શક્તિ (Cyclone Shakti) સક્રિય થવા લાગ્યું છે અને તેની અસર ગુજરાત સહિત પશ્ચિમ કાંઠાના રાજ્યોમાં જોવા મળી શકે છે. ભારતીય મૌસમ વિભાગ (IMD) મુજબ, અરબ સાગરના ...
બનાસકાંઠાના જવાન ભાવેશ ચૌધરી જમ્મુ-કાશ્મીરમાં શહીદ, આજે ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે અંતિમ વિદાય
બનાસકાંઠાના લાખણી તાલુકાના નાદલ ગામના વીરપુત્ર, જવાન ભાવેશ ચૌધરીએ રાષ્ટ્રરક્ષામાં પોતાની જાન અર્પણ કરીને શહીદી પ્રાપ્ત કરી છે. જમ્મુ-કાશ્મીરમાં થયેલા ગ્રેનેડ વિસ્ફોટની ઘટના દરમિયાન તેમ?...
બરેલી હિંસાના બે આરોપીઓ ઇદ્રીસ અને ઇકબાલનું એન્કાઉન્ટરમાં મોત
બરેલીમાં તાજેતરમાં થયેલી હિંસાની ઘટનામાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓ, ઈદ્રીસ અને ઇકબાલને પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે. આ ઘટના સીબીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાંદિયા કેનાલ પા?...
આંગણવાડી વિભાગ અંતર્ગત જિલ્લા કક્ષાએ માતા યશોદા સન્માન મેળવતા હેમાબેન દવે
આંગણવાડી વિભાગ અંતર્ગત ભાવનગરમાં યોજાયેલ સમારોહમાં ઈશ્વરિયાના વતની સિહોર કચેરીમાં ફરજ બજાવતાં કર્મચારી હેમાબેન દવેએ જિલ્લા કક્ષાએ યશોદા સન્માન મેળવેલ છે. સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ?...
આરએસએસના 100 વર્ષ : દેશભરમાં સાત વિશાળ કાર્યક્રમ, પ્રચાર માટે મોહન ભાગવત વિદેશ પ્રવાસ પર જશે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) આ વર્ષે તેની શતાબ્દી વર્ષગાંઠને વિશાળ પ્રમાણમાં ઉજવણી કરવા જઈ રહ્યું છે. આ ઉજવણીનું પ્રારંભ દશેરાથી થશે અને 2 ઓક્ટોબર 2025 થી 20 ઓક્ટોબર 2026 સુધી ચાલશે. દેશભરના સાત...
નક્સલવાદીઓનો યુદ્ધવિરામ પ્રસ્તાવ અમિત શાહે નકાર્યો : ‘ગોળીનો જવાબ ગોળીથી મળશે’
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદ મુદ્દે એક અત્યંત સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો છે. ‘નક્સલ મુક્ત ભારત’ વિષયક સેમિનારમાં બોલતા તેમણે નક્સલવાદીઓના યુદ્ધવિરામ પ્રસ્તાવને સ્પષ્ટપણે નકાર...
ચીનમાં 5.6ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ, માત્ર 10 કિલોમીટર ઊંડે નોંધાયું કેન્દ્રબિંદુ
ચીનના ગાંસૂ પ્રાંતમાં શનિવાર, 27 સપ્ટેમ્બર 2025ની સવારે ભયંકર ભૂકંપનો ઝટકો અનુભવાયો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો. ચાઈના અર્થક્વેક નેટવર્ક્સ સેન્ટરના અહેવાલ મુજબ, ભૂકંપની તીવ?...
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ : રાજ્યમાં 1,000 સ્વદેશી મેળા અને 20,000થી વધુ આત્મનિર્ભર સંકલ્પ અભિયાન યોજાશે
ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિકોણ હેઠળ આત્મનિર્ભર ભારતનો ભાવિ માર્ગ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. તેમણે સામાન્ય જનતા, ખેડૂતો, મહિલાઓ અને યુવાઓ...
બાજીપુરા સુમુલ દાણ ફેક્ટરીના ટ્રાન્સપોર્ટેશનના કોન્ટ્રાક્ટરો દ્વારા મંડળીમાં દાણની ગુણો ઓછી આપવામાં આવતી હોવાની ફરિયાદ
બાજીપુરા સુમુલ દાણ ફેક્ટરીમાં વિતરણ વિભાગમાં આવેલ અધિકારીને ટેલીફોનિક સંપર્ક કરતા તેમના દ્વારા કોન્ટ્રાક્ટરોના નામ અને નંબરો પણ આપવાની ના પાડી દેવામાં આવી છે. ડોલવણ તાલુકાના કણધા ગામે આ...