વક્ફ કાયદાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારે પસાર કરેલા વક્ફ કાયદાને લઈને એક મહત્વપૂર્ણ વચગાળાનો આદેશ આપ્યો છે, જે કાયદાની સંવિધાનિકતા પર થયેલી અરજીઓની સુનાવણી દરમિયાન બહાર પાડવામાં આવ્યો છે. ચીફ જસ્ટિ?...
બ્રિટનમાં 20 વર્ષીય શીખ યુવતી પર 2 અંગ્રેજોએ ગુજાર્યો બળાત્કાર, તપાસ શરૂ
બ્રિટનના વેસ્ટ મિડલેન્ડ્સ રાજ્યના ઓલ્ડબરી શહેરમાં એક ગંભીર અને સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેને કારણે માત્ર શીખ સમુદાય જ નહીં પરંતુ સમગ્ર ભારતીય મૂળના લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. માહિ?...
બસ્તરમાં આતંક મચાવનાર નક્સલી કમાન્ડર સુજાતાનું સરેન્ડર, તેના પર 1 કરોડનું ઈનામ હતું
છત્તીસગઢમાં નક્સલવાદ વિરુદ્ધ ચાલી રહેલા સતત ઓપરેશનો વચ્ચે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. બસ્તર વિસ્તારમાં દાયકાઓથી આતંક ફેલાવતી કુખ્યાત મહિલા નક્સલી નેતા સુજાતાએ અંતે હથિયાર મૂકી દીધા ...
વિસ્થાપિતો માટે 7000 મકાન બનાવીશું, 3500 કરોડનું પેકેજ મંજૂર, મણિપુરમાં PM મોદીનું મોટું એલાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર પહોંચી ગયા છે. લગભગ હિંસાના બે વર્ષ બાદ તેઓ અહીં પહોંચ્યા હતા. જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે ભારત સરકાર મણિપુરના લોકોની સાથે છે. અહીં લોકોના જીવનને ફરી વ...
હિમાચલના બિલાસપુરમાં આભ ફાટ્યું, અનેક વાહનો કાટમાળમાં દટાયા
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે ફરી એક વાર હાહાકાર મચાવ્યો છે. બિલાસપુર જિલ્લાના નૈના દેવી વિધાનસભા વિસ્તારના ગુતરાહન ગામમાં શનિવારે વહેલી સવારે વાદળ ફાટવાની ઘટના બની, જેના કારણે વિસ્તારમાં...
નડિયાદની એક હોટેલમાં ધર્માંતરણની પ્રવૃત્તિનો આરોપ
નડિયાદમાં તાજેતરમાં બનેલી એક ઘટનાએ સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ રાજ્યવ્યાપી સ્તરે પણ ભારે ચર્ચા જગાવી છે. હિંદુ સંગઠનોના આક્ષેપો મુજબ શહેરમાં ખ્રિસ્તી ધર્માંતરણની ગતિવિધિઓ ચાલી રહી હતી અને...
પીએમ મોદીનો સંદેશ: ‘નેપાળમાં શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે ભારત પ્રતિબદ્ધ’
નેપાળમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અરાજકતા બાદ હવે વચગાળાની સરકારનું ગઠન કરવામાં આવ્યું છે અને સુશીલા કાર્કી એ દેશની વચગાળાની સરકારના વડા પ્રધાન તરીકે શપથ લીધા છે. 12 સપ્ટેમ્બરનાં રોજ ર?...
દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી.રાધાકૃષ્ણન, રાષ્ટ્રપતિ મૂર્મુએ અપાવ્યા શપથ
દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર અને મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનએ આજે શુક્રવારે શપથ ગ્રહણ કર્યો છે. તેઓએ વિરોધી INDIA બ્લોકના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જ...
પૂરગ્રસ્ત પંજાબની મદદ માટે ગુજરાતે રાહતસામગ્રી સાથે મોકલી વિશેષ ટ્રેન, મુખ્યમંત્રીએ ગાંધીનગરથી રવાના કરાવી
પંજાબમાં આવેલા વિનાશકારી પૂરથી પ્રભાવિત લોકોને મદદરૂપ થવા ગુજરાત સરકારે મોટા પાયે રાહત કામગીરી હાથ ધરી છે. ગુરુવારે (11 સપ્ટેમ્બર) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશન પરથી એક...
દિવંગત પિતૃઓને શ્રાધ્ધ વિધિ સાથે હયાત માવતર વડીલોની સેવા વધુ સાર્થક
ભાદરવા માસ પિતૃ શ્રાધ્ધ પ્રસંગે કથાકાર વૈશાલીબાળાએ પ્રેરક સંદેશો આપતાં જણાવ્યું છે કે, દિવંગત પિતૃઓને શ્રાધ્ધ વિધિ સાથે હયાત માવતર વડીલોની સેવા વધુ સાર્થક છે. સનાતન શાસ્ત્રોમાં પિતૃ શ્ર?...