ભરૂચમાં બે સંતોનાના પિતાએ હિન્દુ યુવતી સાથે અપરિણીત હોવાનું કહી નિકાહ કર્યા
ભરૂચ શહેરમાં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં બનેલો આ કિસ્સો હાલ સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. માહિતી મુજબ, હોસ્પિટલમાં ડોકટરના ડ્રાઈવર તરીકે નોકરી કરતો મકતમપુર વિસ્તારનો એક મુસ્લિમ યુવક, ...
વૈષ્ણોદેવીભક્તો માટે સારા સમાચાર, શ્રાઇન બોર્ડે આજથી ફરી શરૂ કરી યાત્રા
ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણીને કારણે થોડા દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી તે માતા વૈષ્ણોદેવીની યાત્રા બુધવારે ફરી શરૂ થઈ છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે જાહેરાત કરી છે કે યાત્...
અંકલેશ્વરમાં 3 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ, અમદાવાદથી ભરૂચ સુધી ઘૂસણખોરી કરી હોવાની આશંકા
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં ગેરકાયદે રીતે દેશમાં પ્રવેશેલા ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ છે. આ જ કાર્યવાહી હેઠળ ગુજરાતના અંકલેશ્વર શહેરમાંથી ?...
પીએમ મોદીએ સરકારના વડા તરીકે 24 વર્ષ પૂર્ણ કર્યાં, કહ્યું– “મહાન રાષ્ટ્રની સેવા કરવી એ ગર્વની વાત, વિકસિત ભારત માટે સતત પરિશ્રમ કરતો રહીશ”
7 ઑક્ટોબર, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે 24 વર્ષ પૂર્ણ કર્યા. આ નોંધપાત્ર યાત્રા એમની રાજકીય કારકિર્દીની મજબૂત અને લોકપ્રિય દૃષ્ટિ પ્રદર્શિત કરે છે. પીએમ મોદીએ પોતાની યા?...
ગિરનાર મંદિરે ગોરખનાથજીની નવી પ્રતિમા સ્થાપિત, તોડફોડ બાદ પુનઃસ્થાપના
ગિરનાર પર્વત પર સ્થિત પ્રાચીન અને પવિત્ર ગોરખનાથ મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત કરવાની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં આક્રોશની લાગણી ફેલાઈ હતી. 5 ઑક્ટોબરની વહેલી સવારે, લગભગ ચારથી ?...
કટકમાં દુર્ગા પ્રતિમા વિસર્જન યાત્રાની હિંસા બાદ 8 ઇસ્લામી કટ્ટરપંથીઓની ધરપકડ
ઓડિશાના કટકમાં દુર્ગા પૂજા વિસર્જન દરમિયાન થયેલી હિંસક ઘટનાઓ બાદ હવે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે. શુક્રવારની રાત્રે શરૂ થયેલા તણાવને નિયંત્રણમાં લેવા માટે પ્રશાસન અને પોલીસે ભ?...
આર્થરાઈટિસ અને ડાયાબિટીસ જેવા રોગોની સારવારની શોધ કરનારા 3 વિજ્ઞાનીને નોબેલ પુરસ્કાર
2025 માટેનો નોબેલ પુરસ્કાર ફિઝિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્રમાં અમેરિકાના વૈજ્ઞાનિક મેરી ઇ. બ્રંકૉ, ફ્રેડ રામ્સડેલ અને જાપાનના શિમોન સકાગુચીને આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર તેમને ‘પેરીફેરલ ઇમ?...
બિહાર વિધાનસભા ચૂંટણીનું એલાન, 6 અને 11 નવેમ્બરે મતદાન, 14મીએ યોજાશે મત ગણતરી
બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકો માટેની ચૂંટણી આ વખતે બે તબક્કામાં યોજાવાની છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જાહેરાત કરતાં જણાવ્યું કે પ્રથમ તબક્કાની ચૂંટણી 6 નવેમ્બરના રોજ અને બીજા તબક?...
દ્વારકાના ખંભાળિયામાં જુલૂસ દરમિયાન પેલેસ્ટાઇનના ઝંડા ફહેરાયા, પોલીસએ નોંધ્યો કેસ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં 5 ઑક્ટોબરના રોજ 11મી શરીફની ઈદ નિમિત્તે કાઢવામાં આવેલા જુલૂસ દરમિયાન પેલેસ્ટાઇનના ઝંડા પ્રદર્શિત થવાના બનાવે તણાવનું વાતાવરણ ઊભું કર્યું છે. સોશિય...
કટકમાં દુર્ગા વિસર્જન યાત્રા પર હુમલા બાદ કર્ફ્યુ, 24 કલાક ઇન્ટરનેટ-સોશિયલ મીડિયા બૅન
ઓડિશાના કટક શહેરમાં દુર્ગા પૂજાની વિસર્જન યાત્રા દરમિયાન થયેલા હુમલા પછી આખા શહેરમાં ભારે તણાવનું વાતાવરણ સર્જાયું છે. 3 ઑક્ટોબરની મધરાતથી શરૂ થયેલી આ અથડામણ 4 ઑક્ટોબરની વહેલી સવાર સુધી ચા?...