ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર લખાયા આપત્તિજનક નારા
ઑસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં હિંદુ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડતી એક ગંભીર ઘટના ફરીથી સામે આવી છે. મેલબર્નમાં આવેલા એક સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર નફરતભર્યા અને વંશીય ટિપ્પણીઓ સાથે ?...
લંડનમાં ISKCONની શાકાહારી રેસ્ટોરન્ટમાં આફ્રિકી-બ્રિટિશ શખ્સે ખાધું ચિકન, વિડીયો વાયરલ થતા વિવાદ
લંડનની પ્રખ્યાત અને આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ એવા ISKCONના ગોવિંદા શાકાહારી રેસ્ટોરન્ટમાં એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેને લઈને સમગ્ર હિંદુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો ?...
અંતિમ વિજય ધર્મનો હોવાથી ગુરુના આશીર્વાદ મેળવવા માટે ધર્મની બાજુમાં ઊભા રહો ! – સનાતન સંસ્થા વતી આવાહન
અમદાવાદ : અહીં ૧૦ જુલાઈ ૨૦૨૫ ના દિવસે ગુરુપૂર્ણિમા કાર્યકર્મ ની શુરુઆત સૂત્રસંચાલક ભરત ગોહિલ ગુરુપૂર્ણિમા નું મહત્વ બતાવી ને કરી. ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા કરવાનો દિવસ એટલે ગુરુપૂર્ણિમા , ગુરુ...
ઉત્તર ભારતથી 15 દિવસ મોડો શરૂ થતો ગુજરાત અને દક્ષિણ ભારતનો પવિત્ર શ્રાવણ માસ: સમજો હિંદુ કેલેન્ડરનું મહાત્મ્ય
શ્રાવણ માસ હિંદુ ધર્મમાં એક અગત્યનો અને પવિત્ર મહિનો માનવામાં આવે છે, જે ભગવાન શિવની ભક્તિ, ઉપવાસ, તપશ્ચર્યા અને આધ્યાત્મિક સાધનાનું શ્રેષ્ઠ અવસર છે. પૂરા ભારતમાં શ્રાવણ માસ દરમ્યાન શિવ મંદ?...
બજરંગદાસબાપુના તીર્થસ્થાન બગદાણામાં ‘બાપા સિતારામ’ નાદ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી
ગોહિલવાડમાં બજરંગદાસબાપુના તીર્થસ્થાન બગદાણામાં 'બાપા સિતારામ' નાદ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી થઈ છે. ગુરૂઆશ્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા હતા. બજરંગદાસબાપુના તીર્થસ્થાનમાં ગુરુપૂ?...
સનાતન સંસ્થા વતી સમગ્ર દેશમાં ૭૭ ઠેકાણે, ગુજરાતમાં ૪ ઠેકાણે ગુરુપૂર્ણિમા મહોત્સવ આયોજિત!
હિંદુ ધર્મની અદ્વિતીય અને શ્રેયસ્કર પરંપરા એટલે ગુરુ-શિષ્ય પરંપરા ! ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે; પરંતુ આજનો યુગ ધર્મયુદ્ધનો ?...
ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર સનાતન સંસ્થા ગુજરાતમાં એક કાર્યક્રમનું આયોજન કરી રહી છે
સાધકો, ગુરુઓ અને ગુરુ ભાઈઓને નમસ્કાર! આજે ભારત યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. આતંકવાદ અને નક્સલવાદની સાથે, લવ જેહાદ, લેન્ડ જેહાદ, ધર્મ પરિવર્તન, ગૌહત્યા વગેરે જેવી સમસ્યાઓની તીવ?...
રથયાત્રાને પગલે આવતીકાલ રાતના 12 વાગ્યાથી બંધ થશે આ રસ્તા, અમદાવાદ પોલીસનું જાહેરનામું
જગન્નાથ ભગવાનની 148મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી છે અને સમગ્ર અમદાવાદ શહેર ભક્તિમય માહોલમાં ડૂબી ગયું છે. આગામી 27 જૂન શુક્રવારના રોજ ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગર?...
બંગાળમાં 629 વર્ષથી ચાલતા મેળા પર લાગી રોક, હલાલ પ્રસાદ બાદ હિંદુ આસ્થાનું વધુ એક અપમાન
પશ્ચિમ બંગાળમાં (West Bengal) મમતા બેનર્જીની (Mamata Banerjee) સરકાર સતત હિંદુ આસ્થાનું અપમાન કરી રહી છે. ક્યારેક રામ નવમીમાં રથયાત્રા રોકીને તો ક્યારેક ‘હલાલ પ્રસાદ’ના (halal prasad) નામે હિંદુ સમુદાયની લાગણી દુભાવ?...
પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં આરએસએસના વડા મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, શક્તિ હોય તો દુનિયા પ્રેમની ભાષા સાંભળે છે. તેમણે ભાષણમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને ત્...