સેવન્થ ડે સ્કૂલ ‘ટ્રસ્ટ’ નહીં, કંપની હોવાનું ખુલ્યું ; AMC તપાસમાં ગેરરીતિ બહાર
અમદાવાદમાં હિંદુ વિદ્યાર્થીની હત્યાના કેસ બાદ વિવાદોમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ હવે કાનૂની મુશ્કેલીઓમાં ઘેરાઈ ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખુલાસો થ...
કર્ણાટક વિવાદ: ડેપ્યુટી CMએ ગણાવ્યો ‘સેક્યુલર તહેવાર’, ચામુંડેશ્વરી પર્વત મુદ્દે હિંદુઓમાં આક્રોશ
કર્ણાટકમાં દશેરાના ઉત્સવને લઈને આ વખતે મોટો રાજકીય અને ધાર્મિક વિવાદ ઊભો થયો છે. હિંદુ પરંપરાથી જોડાયેલા આ પવિત્ર ઉત્સવને “સેક્યુલર તહેવાર” ગણાવવાના ડેપ્યુટી CM ડી.કે. શિવકુમારના નિવેદન અન?...
ઉત્તર અમેરિકાની સૌથી ઉંચી 51 ફૂટ ઉંચી ભગવાન રામની પ્રતિમા કેનેડામાં સ્થાપિત
કેનેડાના મિસીસૌગા શહેરમાં ભગવાન શ્રી રામની 51 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ ઉત્તર અમેરિકાની સૌથી ઊંચી રામ પ્રતિમા છે. જેના કારણે હિન્દુ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. રવિવા?...
સાધ્વી પ્રજ્ઞા પર કસ્ટડીમાં અમાનુષી અત્યાચાર, શારીરિક પ્રતાડના….શું હિંદુ હોવું જ હતો ‘અપરાધ’?
2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં (Malegaon Blast case) સાધ્વી પ્રજ્ઞા સિંઘ ઠાકુર (Sadhvi Pragya Singh Thakur) સહિત સાત લોકોને 31 જુલાઈ, 2025ના રોજ મુંબઈની વિશેષ NIA કોર્ટે નિર્દોષ (Acquitted) જાહેર કર્યા છે. આ ચુકાદાના કારણે 17 વર્ષ લાંબી કા?...
ચીની કંપની અલીએક્સપ્રેસ વિવાદમાં: વેચાણ માટે મૂક્યું ભગવાન જગન્નાથના ચિત્રવાળું ડોરમેટ, વિરોધ બાદ હટાવ્યું, પણ ન માંગી માફી
ચીનની (China) ઈ-કોમર્સ કંપની અલીએક્સપ્રેસનો (AliExpress) મોટાપાયે વિરોધ થઈ રહ્યો છે. જેનું કારણ છે અલીએક્સપ્રેસે પોતાના પ્લેટફોર્મ પર ભગવાન જગન્નાથના ફોટાવાળું ડોરમેટ (Doormat) વેચવા મૂક્યું છે. આ ઘટનાએ સના...
માલેગાંવ કેસ: ‘આ ભગવાની જીત છે, મને 17 વર્ષ બાદ ન્યાય મળ્યો’ – સાધ્વી પ્રજ્ઞાની પ્રતિક્રિયા
મહારાષ્ટ્રના માલેગાંવમાં 29 સપ્ટેમ્બર, 2008ના રોજ રમઝાન મહિનામાં થયેલા ધ્રુસક બોમ્બ વિસ્ફોટ કેસમાં 17 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. NIA સ્પેશિયલ કોર્ટે ગુરુવારે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં કેસમાં આરોપી ...
અંબાજી મંદિરમાં 40 કિલો ચાંદીનું ગુપ્ત દાન, છત્ર-બાજોટ સહિત દરવાજાનું દાન કર્યું
સુપ્રસિદ્ધ શક્તિ પીઠ યાત્રાધામ અંબાજી મંદિરમાં તાજેતરમાં એક અમૂલ્ય અને શ્રદ્ધાયુક્ત દાન અર્પણ કરવામાં આવ્યું છે, જે ભક્તિ અને ભાવનાની જીવંત અભિવ્યક્તિ છે. અમદાવાદના એક અનામ શ્રદ્ધાળુ પરિ...
જીવંતિકા વ્રત: માતૃત્વના પ્રેમ અને શ્રદ્ધાનું અનોખું પ્રતિક
શ્રાવણ માસના આરંભ સાથે હિંદુ ધર્મના અનેક તહેવારો અને વ્રતોનો પણ પ્રારંભ થાય છે. આ તહેવારો માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ લોકસંસ્કૃતિના ભાવનાત્મક અને સાંસ્કૃતિક ઊંડાણ સાથે પણ જોડાયેલા છે. આવ?...
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને ભક્તો ઉમટ્યાં
આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે, જેના તહેવારસમાં સમગ્ર દેશમાં ભક્તિમય માહોલ છવાયો છે. ખાસ કરીને પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પૂજાતા સોમનાથ મહાદેવના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ભક્તિભાવ...
RSS પ્રમુખ મોહન ભાગવતની મુસ્લિમ ધર્મગુરુઓ સાથે બેઠક, ઈમામ ચીફ ઉમર અહેમદ પણ હાજર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે દિલ્હીના હરિયાણા ભવનમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી જેમાં દેશભરના 70થી વધુ મુસ્લિમ ધર્મગુરુઓ, મૌલાનાઓ, બૌદ્ધિકો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ...