ભારતનો મોટો સંરક્ષણ દાવ, 79 હજાર કરોડની ખરીદી મંજૂર થતાં ચીન-પાકિસ્તાનમાં ચિંતા
ચીન અને પાકિસ્તાન માટે ચિંતા વધારી દે એવો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. ભારતની ત્રણેય સેનાઓ—થલસેના, નૌસેના અને વાયુસેના—ને વધુ શક્તિશાળી અને આધુનિક બનાવવા માટે અંદાજે ₹79,000 કરોડના હથિ?...
સંરક્ષણ મંત્રાલયે MRSAM મિસાઈલ અને MQ-9B ડ્રોનની ₹80,000 કરોડની ખરીદી મંજૂર કરી
સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)એ લગભગ ₹80,000 કરોડના સંરક્ષણ ખરીદી અને અપગ્રેડ પ્રસ્તાવોને મંજૂરી આપી છે, જે ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળની ઓપરેશનલ ક્ષમતાને નોંધપાત્ર ર?...
ઇન્સ્ટાગ્રામ પર આર્મી જવાનોને પોસ્ટ પર પ્રતિબંધ, ફક્ત સર્ફિંગને મંજૂરી
ભારતીય સેનાએ બદલાતા સમય અને ટેકનોલોજીના પડકારોને ધ્યાનમાં રાખીને પોતાની સોશિયલ મીડિયા નીતિમાં મહત્વનો ફેરફાર કર્યો છે. નવી માર્ગદર્શિકા મુજબ હવે સેનાના જવાનો અને અધિકારીઓ ઇન્સ્ટાગ્રામ ?...
પૃથ્વીરાજ ચવ્હાણના વિવાદાસ્પદ નિવેદન પર બવાલ, ભાજપનો પ્રહાર : ‘સેનાનો અપમાન એ જ કોંગ્રેસની ઓળખ’
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે ‘ઑપરેશન સિંદૂર’ને લઈને આપેલા નિવેદનોથી દેશની રાજનીતિમાં ભારે વિવાદ સર્જાયો છે. પુણેમાં યોજાયેલી એક પ્રેસ કો?...
સ્વદેશી “શેર AK-203’નું સરહદ પર સફળ પરીક્ષણ, 1 મિનિટમાં 700 રાઉન્ડ ફાયરિંગ
સફળ પરીક્ષણ બાદ તેને સેનાના જવાનો સુધી પહોંચાડવાની મંજૂરી અપાઈ છે.સેનાએ આ રાઈફલનું નામ ‘શેર AK-203’ રાખવામાં આવ્યું છે.સરહદ પર તૈનાત સૈનિકોને ઈન્સાસ રાઇફલની જગ્યાએ ‘શેરAK-203’ રાઇફલ અપાશે. સેનાએ આ...
સર્વધર્મનું સન્માન ન કરનાર સૈન્યને લાયક નથી : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે આજે ભારતીય સેનામાં શિસ્ત સર્વોપરી હોવા મુદ્દે ચુકાદો આપ્યો છે. જેમાં એક ખ્રિસ્તી સૈન્ય અધિકારીને સીનિયર અધિકારી આદેશ બાદ પણ ગુરુદ્વારામાં પૂજા કરવાનો ઇનકાર કર્યો હતો. જેના ?...
વ્હાઈટ કોલર આતંકી નેટવર્કનો નવો ખતરો, જમ્મુ-કાશ્મીરમાં 131 આતંકવાદી એક્ટિવ
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદના માળખામાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ એક મહત્વપૂર્ણ સુરક્ષા વિકાસ તરીકે સામે આવી છે. તાજા ગુપ્તચર અહેવાલ મુજબ હાલમાં ખીણમાં કુલ 131 આતંકવાદીઓ સક્રિય છે, જેમાંથી 122 પ?...
જમ્મુ-કાશ્મીરમાં સરહદ પાર આતંકી કનેક્શન સામે મોટી કાર્યવાહી, અનેક સ્થળોએ સશસ્ત્ર દળોના દરોડા
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી નેટવર્ક સામે સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓએ એક વ્યાપક અને સંકલિત અભિયાન શરૂ કર્યું છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે, જમ્મુ-કાશ્મીર પોલીસ, કેન્દ?...
જમ્મુ-કાશ્મીરના કૂપવાડામાં એન્કાઉન્ટર, ભારતીય જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા
જમ્મુ-કાશ્મીરના કૂપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં 7 નવેમ્બરે ભારતીય સેનાએ ગુપ્તચર માહિતીના આધારે એક સંયુક્ત શોધ ઓપરેશન હાથ ધર્યું હતું. ગુપ્તચર એજન્સીઓએ આ વિસ્તારમા આતંકવાદી પ્રવૃત્તિઓ વધ?...
ભારતીય આર્મી ચીફની કડક ચેતવણી : આતંકવાદ બંધ ન કર્યો તો પાકિસ્તાન દુનિયાના નકશામાં નહીં હોય
ભારતીય થલસેનાધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સરહદી મુલાકાત દરમિયાન પાકિસ્તાનને આપીેલી કડક ચેતવણીમાં સ્પષ્ટ રીતે સંકેત આપ્યો છે કે ભારત હવે ઓપરેશન સિંદૂર 1.0 જેવી સ્થિતિમાં માત્ર સંયમ જ દર્?...