કારગિલ વિજય દિવસ ભારત માતાના બહાદુર સપૂતોની અજોડ હિંમત અને બહાદુરીની યાદ અપાવે છે: PM મોદી
આજનો દિવસ, 26 જુલાઈ, ભારત માટે ગૌરવ અને શ્રદ્ધાંજલિનો દિવસ છે—કારણ કે આજના દિવસે સમગ્ર દેશ 26મો કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યો છે. આ દિવસ ભારતના એ મહાન શૂરવીરોને સમર્પિત છે જેમણે 1999માં પાકિસ્તાની ઘ?...
ભારતીય સેના બની વધુ શક્તિશાળી, ડ્રોનથી લોન્ચ થનારી લક્ષ્યભેદી મિસાઈલનું સફળ પરીક્ષણ
ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સફળતા મેળવી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા UAV (અનમેનડ એરિયલ વ્હીકલ) દ્વારા છોડી શકાય તેવી નવી પેઢીની મિસાઈલ ULPGM-V3 નું સફળ પરીક્ષણ આંધ્ર પ્?...
ભારતે ઘાતક હથિયારનું સફળ પરીક્ષણ કર્યું, 15 હજાર ફૂટથી મિસાઈલે સચોટ નિશાન લગાવ્યું
ભારતીય સેનાએ બુધવારે લદ્દાખના ઉંચાઈવાળા વિસ્તારમાં દેશી ટેકનોલોજી પર આધારિત આકાશ પ્રાઈમ એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરીને હવાઈ સંરક્ષણ ક્ષમતામાં મહત્વપૂર્ણ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ ?...
સંરક્ષણ મંત્રાલય 1 લાખ કરોડના સૈન્ય પ્રસ્તાવને મંજૂરી આપશે, ઓપરેશન સિંદૂર બાદ પહેલી બેઠક થશે
આ અઠવાડિયે સંરક્ષણ મંત્રાલય એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને વ્યાપક અસરકારક બેઠક માટે તૈયારી કરી રહ્યું છે, જેમાં અંદાજે ₹1 લાખ કરોડથી વધુના મૂલ્યના સંરક્ષણ આધુનિકીકરણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવા?...
ભારતને મળશે સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, 30 હજાર કરોડ રૂપિયામાં ડીલ થશે
ભારતીય સેના ટૂંક સમયમાં નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ મળી શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, રક્ષા મંત્રાલય ચીન અને પાકિસ્તાન સરહદ પર તેહનાત કરવા માટે ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ (QRSA...
ભારતની તાકાતમાં વધારો: સ્વદેશી તેજસ Mk-1A ફાઈટર જેટ આ મહિને વાયુસેનાને મળશે
છેલ્લા એક દાયકામાં ભારતે પડોશી દેશ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર બે એર સ્ટ્રાઈક કરી છે, જેમાં વપરાયેલા ફાઈટર પ્લેન અન્ય દેશો પાસેથી ભારતે ખરીદીને વસાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્?...
રાજસ્થાન બનશે ‘સ્વદેશી શસ્ત્રો’નું હબ: ‘મૅડ ઇન રાજસ્થાન’ બ્રાન્ડથી સેના વધુ થશે સશક્ત
રાજસ્થાનના જોધપુરમાં ‘મૅડ ઈન રાજસ્થાન’ બ્રાન્ડ હેઠળ હાઈટૅક સ્નાઈપર રાઈફલ અને મલ્ટીબેરલ મશીનગનના ઉત્પાદનનું કામ શરૂ થઈ ગયું છે. રૂ. ૧,૫૦૦ કરોડની આ યોજનાને સંરક્ષણ ખાતાની મંજૂરી મળી ગઈ છે. હથ?...
ધાર્મિક પરેડમાં ભાગ નહીં લેનારા સેનાના ખ્રિસ્તી અધિકારીની બરતરફી યોગ્ય : HC
દિલ્હી હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સેનાના એક અધિકારીની બરતરફીને યોગ્ય ગણાવી છે. આ સૈન્ય અધિકારીએ ધાર્મિક આધારે પોતાની રેજિમેન્ટની સાપ્તાહિક ધાર્મિક પરેડમાં ભાગ લેવાનો ઇનકાર કર્...
આતંકવાદ વિરુદ્ધ ભારતની લડત રોકાઈ નથી, ફરી ઊભા થયા તો કચડી નાંખીશું: બિહારમાં બોલ્યા PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના કારાકાટથી એકવાર ફરી પાકિસ્તાન અને આતંકવાદ પર પ્રહાર કર્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'જો હવે આતંકવાદ કરવા ઊભા થયા તો કચડી નાંખવામાં આવશે. બિહારની ધરતીથ?...
INS વિક્રાંત પર પહોંચ્યા રાજનાથ સિંહ, જાણો આ એરક્રાફ્ટ કેરિયરથી શા માટે ડરે છે પાકિસ્તાન
રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતની મુલાકાતે છે. તેમની આ મુલાકાત ઓપરેશન સિંદૂરની શાનદાર સફળતા પછી કરી રહ્યા છે, જેમાં ભારતીય નૌકાદળે તેની તાકાત અન...