ખેડા શંકાસ્પદ મૃત્યુ કેસ : આયુર્વેદિક સિરપ કે બીજું કાંઈ ? પ યુવાનોના મોત મામલે પોલીસે કર્યા ખુલાસા
ખેડા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરીખેડા જિલ્લામાં બિલોદરા અને બગડુ ગામના પ યુવાનોના મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે, આ ઘટના બાદ પોલીસ વિભાગ સહિત આરોગ્ય વિભાગ પણ દોડતું થયું...
ખેડા જિલ્લા કક્ષાએ ઉત્તરસંડા ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો
કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણના હસ્તે નડિયાદના ઉત્તરસંડા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધ?...
કાર્તિકી સમૈયાની પૂર્ણાહુતિ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામની સૌ પ્રથમ ટપાલ ટિકીટનું વિમોચન
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ચાલતા કાર્તકી સમૈયાની દેવદિવાળીના શુભદિને બપોરે પૂર્ણાહુતિ સત્ર ઐતિહાસિક બની રહ્યું. કથાની સમાપ્તિબાદ શાસ્ત્રી ભક્તિપ્રકાશ સ્વામીની પ...
કાશ્મીરમાં કોલ્ડવેવ, ગુજરાતમાં 26-27 નવેમ્બરે આ વિસ્તારો માટે માવઠાની આગાહી,
દેશમાં મૌસમનો મિજાજ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છે. કાશ્મીરમાં શીતલહેરની શરૂઆત થઈ ચૂકી છે. તાપમાન માઈનસ 3 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. જો કે હજુ પણ કેટલાક રાજ્યો એવા છે જ્યાં વરસાદ પડી રહ્યો છે. ભારતી?...
કપડવંજમાં ગરબે રમતા સગીરનું હૃદયરોગના હુમલાથી અવસાન
કપડવંજ શહેરમાં કોલેજ ગ્રાઉન્ડ ખાતે ચાલતા રૂમઝૂમ નવરાત્રી મહોત્સવમાં મધ્યરાત્રીએ 2:00 વાગે 17 વર્ષીય સગીરનું ગરબે રમતા હદયરોગના હુમલો આવવાથી અવસાન થયું હતું. કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ રૂમઝૂમ નવ?...
ખેડામાં જાહેરમાં યુવકોને ફટકારનાર પોલીસ કર્મીઓને 14 દિવસ કેદની સજા અને 2 હજારનો દંડ
ખેડામાં ગત વર્ષે ગરબા કાર્યક્રમમાં પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં ખેડા પોલીસના ચાર કર્મીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. પોલીસે કેટલાક યુવાનોને થાંભલા સાથે બાંધીને જાહેર...
નડિયાદ ખાતે આવેલ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ, સંસ્થાપક શ્રી પૂજ્ય ગુરૂજી, પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજી બ્રહ્મલીન થયા
આજરોજ તારીખ-10/10/2023 મંગળવાર સવારે 9-15 કલાકે પૂજ્ય ગુરૂજી પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજી (નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ, સંસ્થાપકશ્રી) બ્રહ્મલીન થયા છે. પૂજ્યશ્રીના અંતિમ દર્શન બુધવાર તા.11/10/2023 સવ?...
કપડવંજના વતની, વૈજ્ઞાનિક ડી.ઓ.શાહ તેજસ્વી વિદ્યાર્થીઓને અમેરિકા જવાનું ભાડું ચૂકવશે.
અમેરિકા સ્થિત, કપડવંજના વતની વૈજ્ઞાનિક ડો.દિનેશચંદ્ર ઓચ્છવલાલ શાહે કપડવંજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે વધુ એક વિદ્યાર્થી લક્ષી ફંડ આપવાની જાહેરાત કરી છે. ડી.ઓ. શાહે જો કોઈ પણ વિદ્...
મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટી નડિયાદ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નવા કોર્ષની શરુઆત : વિદ્યાર્થીઓમાં ખુશી
નડિયાદની મહાગુજરાત મેડીકલ સોસાયટી દ્વારા સ્થપાયેલ મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સીટીએ તેની સ્થાપનાનું પ્રથમ વર્ષ પૂર્ણ કર્યું તે પ્રસંગે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન BCAના કોર્ષનો શ?...
ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદ દ્વારા “વિશ્વ વસતી દિન” ની ઉજવણી સાથે કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, ખેડા-નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એ આઈ. રાવલનાં ?...