પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી ૩.૭૮ લાખનો મુદ્દામાલ કબજે કરતી નડીયાદ પશ્ચિમ સર્વેલન્સ ટીમ
ખેડા જીલ્લામા દારૂ તથા જુગારની બંદી ઉપર અંકુશમાં રાખવા સારૂ મહે, પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ તથા નાયબ પોલીસ અધિક્ષક નડિયાદ વિભાગ, નડિયાદ નાઓ દ્વારા ખેડા જીલ્લાના લીસ્ટેડ બુટલેગરો ઉપર વારંવા?...
ખેડા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, નડિયાદ ખાતે પ્રાકૃતિક કૃષિ સમીક્ષા બેઠક યોજાઈ
ખેડા જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, નડિયાદ ખાતે પ્રાકૃતિક કૃષિ સમીક્ષા બેઠક યોજાઈ. બેઠક અંતર્ગત જિલ્લામાં પ્રાકૃતિક ખેડૂતોની ક્લસ્ટર બેઝ્ડ તાલીમ, આઇ ખેડુત ?...
નડિયાદ ખાતે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે દાદાને અનોખા શેરડીના શણગાર કરાયા
ખેડા જિલ્લાના શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા શેરડીના શણગાર કરવામાં આવ્યા. સવારે 6:30 કલાકે આરતી સમયે દાદાની આજુબાજુ તથા ભોગ સ્વરૂપે નાસિકની સ્પેશિય?...
ખેડા જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વમાં સારવાર માટે આવેલ ૪૮ પક્ષીઓમાંથી ૪૫ પક્ષીઓને બચાવી લેવાયા
ખેડા જિલ્લામાં ઉમંગ અને ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવેલા મકરસંક્રાંતિ પર્વમાં એક તરફ લોકો આકાશમાં પતંગ ઉડાવવાનો આનંદ માણતા હતા, તો બીજી તરફ રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ થયેલા પક્ષ...
નરેન્દ્ર મોદી પ્રેરિત ‘પરીક્ષા પે ચર્ચા – ૨૦૨૫’ના પ્રી એક્ટીવીટી ગૃપ ડિસ્કશન સેશનમાં નડિયાદની નામાંકિત મધર કેર સ્કુલના વિદ્યાર્થીની પસંદગી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોર્ડની પરીક્ષા સંદર્ભે અનોખી પહેલ સમાન ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ “પરીક્ષા પે ચર્ચા' નો પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમની આઠમી કડી ‘પરીક્ષા પે ચર્ચ...
ખેડા જિલ્લાના વડતાલ મંદિરની ગૌશાળામાં મકરસંક્રાંતીના દિવસે સંતો તથા ભક્તો દ્વારા ગૌપૂજન કરાયું
તા.૧૪ જાન્યુઆરીના રોજ પવિત્ર ધનુર્માસની પુર્ણાહુતી થઇ હતી. સાથે મકરસંક્રાંતી એટલે કે ઉત્તરાયણના દિવસે વડતાલ મંદિર દ્વારા ગોમતી કિનારે આવેલ નૂતન ગૌશાળા ખાતે સંતો તથા હરિભક્તો દ્વારા ગૌપૂજ...
નડિયાદ સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે પોષી પૂનમની ઉજવણી : ભવ્ય બોર વર્ષા કરાઈ
ખેડા જિલ્લામાં આવેલ નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે પોષી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડેલ, જેથી મંદિર પરિસર 'જય મહારાજ'ના નાદથી ગુંજ?...
ખેલ મહાકુંભ- ૩.૦ અંતર્ગત ખેડા જિલ્લા કક્ષા કરાટે સ્પર્ધા ખાતે યોજાઈ
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. ખે...
ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ૧૦૦૦ પોષણ કીટનું વિતરણ કરાયું
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ૧૦૦૦ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આગામી એક વર્ષ સુધી ૧૦૦૦ ટીબી દર્દીઓને મંદિર દ્વારા પોષણ ?...
સુપ્રસિધ્ધ વડતાલ સ્વા. મંદિરના દર્શનાર્થે પધારેલ પ્રસિદ્ધ ભાગવત કથાકાર ભાઇશ્રી રમેશભાઇ ઓઝાનું સંતો દ્વારા સ્વાગત કરાયું
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે દર્શનાર્થે પરમ વૈષ્ણવ અને પ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું સન્માન કરતાં પ.પૂ.સદ્.શ્રી માધવપ્રિયદાસજી સ્વામી (SGVP-છ...