નડિયાદ : મહિલા અભયમ હેલ્પલાઇન 181ની ટીમે પરણિતાના ઘર સંસારને તૂટતા બચાવ્યો
ગુજરાતમાં 181 મહિલા અભયમ પરીણિતાઓ પર થતા અત્યાચારના કેસોમાં સમાધાનની રાહે ઘર સંસાર પુનઃ સ્થાપવાનું કાર્ય કરે છે ત્યારે નડિયાદમાં આવો એક કેસ મહિલા અભયમના નજરે પડેલ, જેમાં એક તરફી પ્રેમમાં પડે...
ખેડા જિલ્લા કલેકટરએ સ્વાતંત્ર દિન ઉજવણી કાર્યક્રમના સ્થળોની મુલાકાત લીધી
ખેડા જિલ્લામાં 15 મી ઓગસ્ટ, સ્વાતંત્ર દિન ઉજવણીના રાજ્ય કક્ષાના કાર્યક્રમના આયોજન અંતર્ગત જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા કાર્યક્રમના વિવિધ સ્થળોની મુલાકાત લઈ માર્ગદર્શક સૂચનો આપવ...
ચકલાસી પોલીસે મોહળેલ ગામે મકાનના ગુપ્ત ભાગમાં સંતાડેલો ૪,૧૧,૬૦૦/- ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડાયો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબીના પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે અરર્વિદભાઈ ઉર્ફે જાફર અંદરસિંહ સોઢા પરમાર તથા તેનો દિકરો જયેશ અરવિંદભાઇ ઉર્ફે જાફર સોઢા પરમાર નાઓ પોતાન...
સેવાલીયા તથા માતર પો.સ્ટેના છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને મુંબઇથી ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડીયાદ
પોલીસ અધિક્ષક નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા આપેલ નાસતા ફરતા ડ્રાઇવ તા.૧૯/૦૭/૨૪ થી તા.૨૯/૦૭/૨૪ સુ?...
ઠાસરા તાલુકાના ધુણાદરાના પરમારપુરામાં કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિના મોત
ઠાસરા તાલુકાના ધુણાદરાના પરમારપુરામાં કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિના મોત થયા છે, આ ઘટનાને લઈ પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નાહવા ગયેલ વ્યક્તિ સ્વીચબોર્ડને અડક...
વરસાદ બાદ નડિયાદની પરિસ્થિતિ
નડિયાદ શહેરમાં ગતરોજ વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદ ઝરમર ઝરમર બપોર સુધી રહ્યો હતો. લગભગ સાડા છ ઈંચ કરતા વધારે વરસાદ ખાબકતા શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. શહેરના ચારેય અન્ડ?...
ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે મધ્યસ્થ સહકારી બેંકની અત્યાધુનિક લીંબાશી શાખાનુ લોકાર્પણ
ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની અત્યાધુનિક એરકન્ડીશનર લીંબાસી શાખા તથા લીંબાસી સેવા સહકારી મંડળીના નવિન ગોડાઉનનું લોકાર્પણ પૂર્વ કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાણ, તેમજ બેંકના ચેરમેન ત?...
નડિયાદ : કિન્નર સમાજ દ્વારા આવેદન પત્ર આપી ન્યાયની માંગણી
હિંદુ રામાંનંદી વૈષ્ણવ સંપ્રદાય શ્રી દાદા ગંગા રામ કિન્નર અખાડા ગાદી ના વહીવટ કરતા નાયક રાખી કુવર જય શ્રી કુંવર તથા ખેડા જિલ્લા અને આણંદ જિલ્લા ના અખાડાના તમામ માસીબાઓ દ્વારા ખેડા જિલ્લા ક?...
પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય કઠલાલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
બાળકોમાં પર્યાવરણ જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય કઠલાલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. જેમાં વિવિધ વૃક્ષોના કુલ 200 છોડ વાવવામાં આવ્યા. આ પ્રસંગે કપડવંજ ધા...
નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર મોટો ભુવો પડતા તંત્ર એક્શન મોડમાં
ખેડા જિલ્લામાં ભારે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે શહેરમાં મધરાતથી ૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેને પગલે ઠેરઠેર પાણી ભરાયાં છે, આ સાથે મુખ્ય માર્ગ ઉપર મોટો ભૂવો પડ્યો હતો. નડિયાદ શહેરના પશ?...