નડિયાદ શહેરમાં બંધ સીટી બસ શહેરમાં પુનઃ દોડાવવા માંગણી કરાઈ
નડિયાદ કોર્પોરેશન બન્યાના એક સમાન પહેલા શરુ થયેલી સીટી બસ સેવા કોઈ ટેકનીકલ કારણોસર બંધ થઈ ગઈ હતી. જેને લાંબા દિવસો વિતવા છતાં ચાલુ ન કરવામાં આવતા નડિયાદ શહેરના નગરજનોમાં રોષ ભભૂક્યો છે. સીટી...
ખેડા જિલ્લામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪માં ૨,૩૭,૯૮૮ લાભાર્થીઓએ લાભ લીધો
બાળક અને માતાના પોષણમાં સુધારો લાવવા માટે માતાના જીવનના ૧૦૦૦ દિવસ જેમાં ૨૭૦ દિવસનો બાળક ગર્ભમાં હોય તે સમયગાળો અને જન્મથી ૨ વર્ષ (૭૩૦ દિવસ) આમ, આ ૧૦૦૦ દિવસ ઉપર ધ્યાન કેંદ્રીત કરી તે સમયગાળાની ...
રાજસ્થાનનો ૧૩ વર્ષીય બાળક ટ્રેનમાં ભૂલથી નડિયાદ આવી પહોંચ્યો : પરિવાર સાથે સંપર્ક કરાયો
નડિયાદ બાળ સુરક્ષા એકમને સર્વોદય એક્સપ્રેસમાં એક ૧૩ વર્ષીય બાળક મળી આવ્યો છે. આ બાળક રાજસ્થાનથી ભુલથી ગુજરાત આવી પહોંચ્યો હતો. ટ્રેનમાં મુસાફરે ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈન પર જાણ કરી હતી. જિલ્લા ?...
વાહન ચાલકોને હાલાકી: પિઠાઈ ટોલનાકા પાસે 1કિમી સુધી ખાડા પડી જતાં માર્ગ જોખમી બન્યો.
કઠલાલ તાલુકામાં આવેલા પિઠાઈ ટોલનાકા પાસે તંત્ર દ્વારા ગામમાં આવવાનો માર્ગ બનાવ્યો છે. ત્યારે ટોલનાકા પાસે નો અન્ય માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. માર્ગ પર પડેલા જોખમી ખાડાઓને લઈ વ?...
નડિયાદના પારસ સર્કલ ઉપર લુ થી બચવા ORSનું વિતરણ કરવામાં આવ્યું
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં તાપમાનનો પારો ઉંચકાયો છે ત્યારે શ્રમિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લુ થી બચવા માટે ors નું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, હેલ્થ સેન્ટર -૪ નડ...
ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામે સનરાઈઝ ફાઉન્ડેશન દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ
નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામે ઉતરસંડા ગામના પૂર્વ સરપંચ પટેલ અને સનરાઈઝ ફાઉન્ડેશનના સહયોગથી વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરાયુ. ખેડા જિલ્લાનું ગોકુળ ગામ ઉતરસંડા કે જે એન આર આઈ તરીકે ?...
વડતાલધામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના 244 માં પ્રાગટ્ય દિન નિમિત્તે ચૈત્રી સમૈયા અંતર્ગત પોથીયાત્રા – જળયાત્રા – શોભાયાત્રા સંપન્ન
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે તા.૬ એપ્રિલ થી ૧૨ એપ્રિલ દરમ્યાન ઉજવાનાર ચૈત્રી સમૈયા અંતર્ગત શનિવારે ઢળતી સંધ્યાએ ગોમતી કિનારેથી ધામધૂમ પૂર્વક પોથીયાત્રા – જ?...
ખેડામાં આઇસરમાં લાવવામાં આવેલ રૂ. ૩૩.૩૬ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ખેડા નગર માં ફૈઝાને મદીના મસ્જીદ પાછળ રહેતા બુટલેગર આશિક ઉર્ફે સદામ ઈદ્રીશ મોહમદ વ્હોરા ના ઘેર પોલીસે રાતના છાપો મારી બુટલેગર ના ઘર પાસે એક આઈસર માંથી વિદેશી કવાર્ટર નંગ બોટલો નંગ-૩૩,૬૦૦ કિં...
વડતાલધામમાં ભગવાનશ્રી સ્વામિનારાયણના ૨૪૪મા પ્રાગ પ્રાગટ્યોત્સવ નિમિતે અભિષેક અને અન્નકૂટ યોજાયો
વડતાલધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે તા.6 એપ્રિલને રવિવારના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણ નાં ૨૪૪માં પ્રાગટ્યોત્સવ નિમિતે અ.નિ. મનહરલાલ બાપુલાલ પટેલની સ્મૃતિમાં હ?...
યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાય મંદિરમાં રામનવમીની ભવ્ય ઉજવણી
યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાય મંદિરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બપોરના ૧૨:૦૦ વાગે ભગવાનના જન્મ સમયે માનવ મહેરામણ ઊમટી પડયું હતું. યાત્રાધામ ખાતેના ડાકોર રણછોડરાયજી મંદિરમ...