ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા નડિયાદમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા નડિયાદ નગરપાલિકા વોર્ડ નંબર - 4 ભોજા તલાવડી, વિશ્વનગર ફ્લેટ પાસે રૂ. 12.43 લાખના ખર્ચે નવીન પાણીના બોરનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ ખાતમુહૂર્ત ખાતે ન?...
કપડવંજ પંથકમાં વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ
સમગ્ર ખેડા જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી વરસાદનું આગમન થયું હતું. જોકે કપડવંજ પંથકમાં માંડ રોડ ભીનો થાય તેવા સામાન્ય છાંટા પડયા હતાં. આ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં જગ્યાએ વરસાદ પડ્યો હતો. આ?...
૬૨મી સુબ્રટો ફૂટબોલ સ્પર્ધા કપડવંજ ખાતે યોજાશે
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી નડિયાદ-ખેડા દ્વારા ૬૨મી સુબ્રટો ફૂટબોલ સ્પર્ધા ૨૦૨૩-૨૪ નું આયોજન સી.એન.વિદ્યાલય ડી.એલ.એસ.એસ. શાળા કપડવંજ ખા?...
નડિયાદમાં જનસંપર્ક અભિયાન અંતર્ગત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ઘર આંગણે જઈને મુલાકાત લીધી
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સુશાસનના ૯ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે જનસંપર્ક અભિયાન અંતર્ગત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદ વોર્ડ નં.12, બુથ નંબર-161 માં ?...
સલુણ વાંટામાં ગાયો હાંકવા કહેતા યુવકને લાકડી ફટકારી દીધી
નડિયાદ તાલુકાના સલુણ વાંટા સંતરામ સોસાયટી સામે ફ્રુટ વેચાણના પથારા પાસે ગોપાલ ભરવાડ તેની ગાયો લઈ નીકળ્યો હતો. જે વખતે ગાય કિશનભાઇ ભાઈલાલભાઈ તળપદાનું ફ્રુટ ખાતી હોવાથી ગાયો દૂર રાખવાનું ક?...
નડીઆદની મહિલા કૉલેજ સ.પ.યુનિવર્સીટીની બધી કોલેજોમાં ફસ્ટ રેન્ક મેળવીને ટોપર કૉલેજ બની
તાજેતરમાં સરદાર પટેલ યુનિવર્સિટી ધ્વારા લેવાયેલી બી એ તથા એમ.એ.ની જુદીજુદી પરીક્ષાઓના પરિણામો બહાર પડ્યા, અને યુનિ ધ્વારા બધીજ કૉલેજોમાં સૌથી વધુ પરિણામ ધરાવતી કૉલેજનું રેન્ક લીસ્ટ પણ બહા?...
કપડવંજમાં તેજસ્વી તારલા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
ભારત વિકાસ પરિષદ, કપડવંજ શાખા દ્વારા સંસ્થાના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ જાણીતા વીમા એજન્ટ અને અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં દાનની સરવાણી વહેવડાવનાર સમાજસેવક જનકભાઈ ભટ્ટ અને જી?...
માતર તાલુકા મજૂર કામદાર સહકારી મંડળીની તાજેતરમાં 68મી વાર્ષિક સાધારણ સભા મળી
સહકારી ક્ષેત્રમાં હરહંમેશ આગળ રહેલો ખેડા જિલ્લામાં અનેક નાની મોટી સહકારી મંડળીઓ આવેલી છે. માતર તાલુકા મજૂર કામદાર સહકારી મંડળીની તાજેતરમાં વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં મંડળીના ચેરમે?...
ગળતેશ્વર તાલુકાના સેવાલીયા દેવઘોડા મહાદેવ મંદિરના પટાંગણમાં ગાય માતાના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ
હિન્દુ સનાતન ધર્મમાં ગાય માતાનું વિશેષ મહત્વ રહેલું છે કેહવાય છે ગાય માતામાં રહેલા તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે ગળતેશ્વર તાલુકાના સેવાલીયા મહીસાગર નદીના કિનારે આવેલ શ્રી દેવઘોડા...
મહુધા ધારાસભ્યના હસ્તે નડિયાદના અરેરા ખાતે વિકાસ કામોનું લોકાપર્ણ કરાયું
મહુધા ધારાસભ્યના હસ્તે નડિયાદના અરેરા ખાતે રૂ. ૧૪ લાખના ખર્ચે નવીન ગ્રામ પંચાયત, રૂ. ૯૦ લાખના ખર્ચે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અંધજ મુકામે ૭ લાખના ખર્ચે નવીન નંદઘરનું લોકાર્પણ કરવામા?...