શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શુભ અવશરે શ્રી સંતરામ સમાધી સ્થાન એ નડિયાદમાં ઉજવાશે
શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શુભ અવશરે શ્રી સંતરામ સમાધી સ્થાન નડિયાદમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે, જેમાં તારીખ : 22/01/2024, સોમવાર પોષ સુદ 12ના રોજ પ્રભાતફેરી સમય સવારે 6:30 થ...
શ્રીરામ જન્મભૂમિમા પ્રતિષ્ઠા ઉત્સવના દર્શનાર્થે પહોંચેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો
અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રતિષ્ઠા થઈ રહી છે એ ભારતવર્ષના પાંચસો વર્ષની તપોમયી ધૈર્યભરી પ્રતીક્ષાનું ફળ છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના ૨૧ સંતોની પ્રથમ ટુકડી સાથે અયોધ્યા પહોંચ?...
વિશ્વમાં પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર વડતાલના મહંતના નાતે મને પ્રતિષ્ઠા મહોત્સવનું પ્રેમભર્યુ આમંત્રણ મળ્યુ
અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રતિષ્ઠા થઈ રહી છે , એ ભારતવર્ષના પાંચસો વર્ષની તપોમયી ધૈર્યભરી પ્રતીક્ષાનું ફળ છે. મને વ્યક્તિગત આત્મગૌરવનો અનુભવ થાય છે. હું આજે સ્વામિનારાયણ સંપ્રદાય?...
નડિયાદ રૂરલ પો.સ્ટે. હદમાં જાહેરમાં જુગાર રમતા કુલ-૩ ઇસમોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ નડિયાદ
ગત તા.૧૯-૦૧-૨૦૨૪ ના રોજ એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. દરમ્યાન સલુણ બસ સ્ટેશન પાસે આવતા સ્ટાફના અ.હેડ.કો. મનુભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધા?...
ઠાસરામાં તળાવના ગંદા પાણી રહેણાંક વિસ્તારમાં ભરાઈ રહેતા રહીશો મુશ્કેલીમાં મુકાયા : રોગચાળો ફાટી નીકળવાની દહેશત
ખેડા જિલ્લાના ઠાસરામાં તળાવનું ગંદુ પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવતા ત્યાં વસવાટ કરી રહેલા લોકો આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઠાસરાના વોર્ડ નં ૩ માં આવેલ બળિયાદેવ વિસ્તાર તેમજ રા?...
નડીયાદ રૂરલના સલુણ હઠ્ઠીપુરા સીમ નહેર પાસે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી લુટ કરતી ગેંગનો સભ્ય ઝડપાયો
ફરીયાદી હિરામન સ/ઓ વિશ્વનાથ સકારામ આવ્હાડ ઉવ.૬૨ ધંધો.નિવૃત રહે.૪૯૬૪-૬૫, સુર્યા એપાર્ટમેન્ટની પાછળ, દિપ્તી ફલેટની સામે, પટેલ સોસાયટી વિસ્તાર નડીઆદ શહેર જી.ખેડા નાઓની ફરીયાદ આધારે નડીયાદ રૂરલ ...
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર તરફથી એક રૂપિયાની ચલણી નોટોનો હાર શ્રીરામ પ્રભુને અયોધ્યા ખાતે અર્પણ કરાશે
શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગુજરાત સહિત દેશભરમાં ઠેરઠેર ઉજવણી સ્વરૂપે ધાર્મિક કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ શ્...
કપડવંજના કોસમ ગામે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ લાભાર્થીઓને કીટ વિતરણ કરાઇ
કપડવંજ તાલુકાના કોસમ ગામે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વોટર સેડ કોમ્પોનન્ટ, પ્રોડક્શન સિસ્ટમ અને માઈક્રો એન્ટરપ્રાઈઝ હેઠળ લાભાર્થીઓને ચાપ કટર કીટનું વિતરણ કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય ...
કપડવંજ -નિરમાલીને જોડતો બેટાવાડા પાસેનો બ્રિજ ક્ષતિગ્રસ્ત થતાં અવરજવર માટે બંધ
કપડવંજ નિરમાલીને જોડતો બેટાવાડા પાસેનો માયનોર બ્રિજનો ક્ષતિગ્રસ્ત જણાતા તાત્કાલિક ધોરણે ટ્રાફિકની અવરજવર બંધ કરવામાં આવી છે.. આ અંગે કપડવંજ સ્ટેટ પીડબ્લ્યુડીના નાયબ કાર્યપાલક ઈજનેર જી?...
કપડવંજમાં ક્ષત્રિય સમાજની બેઠક યોજાઇ
કપડવંજમાં ક્ષત્રિય સમાજ દ્વારા આગામી સમયમાં થનાર અનેકવિધ સામાજિક કાર્યક્રમોના આયોજન માટે અત્રેના લાયન્સ ક્લબમાં બેઠક યોજાઇ હતી.જેમાં સમસ્ત કપડવંજ ક્ષત્રિય સમાજમાંથી આગેવાનો, જન પ્રતિનિ...