UNHRCના મંચ પર ભારતનો પાકિસ્તાન પર તીખો પ્રહાર
યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC)ની બેઠકમાં ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં ફટકાર લગાવી. ભારતના સ્થાયી પ્રતિનિધિ ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાનની દોઢલી નીતિઓને ખુલ્લેઆમ દુનિયા સામે ...
આજે નવરાત્રિનો પહેલો દિવસ, જાણો માતા શૈલપુત્રીની કથા
હિન્દુ ધર્મમાં નવરાત્રિનો તહેવાર અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને સમગ્ર દેશમાં આ તહેવાર ભક્તિ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે. આજનો દિવસ નવરાત્રિનો પહેલો દિવસ છે, જે દેવી દુર્ગાના પ્રથ?...
પેલેસ્ટાઇનને માન્યતા બાદ ઇઝરાયેલી પીએમ નેતન્યાહુ : “પેલેસ્ટાઇન રાજ્ય નહીં બને”
તાજેતરના આંતરરાષ્ટ્રીય ઘટનાઓમાં બ્રિટન, કેનેડા અને ઑસ્ટ્રેલિયાએ પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાના નિર્ણયો લીધા છે, જ્યારે ફ્રાન્સ પણ ટૂંક સમયમાં આવું કરવાના પ્રયાસમાં ...
નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબાને મંજૂરી : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
નવરાત્રિના પવિત્ર તહેવારની શરૂઆત સાથે ગુજરાતમાં ગરબા રમનારા ખેલૈયાઓ માટે રાજ્ય સરકાર તરફથી મોટી રાહત જાહેર કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે સોમ?...
આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ, પહેલાં નોરતે જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી મંદિર
આજથી આશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રાથમિક તિથી સાથે શારદીય નવરાત્રિનો પાવન પ્રારંભ થઈ ગયો છે. આજે નવરાત્રિનું પહેલું નોરતું છે, જેને માતા દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની ઉપાસનાને અર્પણ કરવામ...
ઝુબીન ગર્ગના મોત મામલે આસામ સરકારે તપાસ શરૂ કરી, કાર્યક્રમ આયોજકો સામે FIR
દેશના લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગના અચાનક અવસાનથી સમગ્ર સંગીત જગત અને ચાહકોમાં ભારે શોક અને અવિશ્વાસનું વાતાવરણ છે. 51 વર્ષીય ઝુબીન ગર્ગનું 19 સપ્ટેમ્બરે સિંગાપુરમાં સ્કુબા ડાઇવિંગ દરમિયાન અક?...
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એન્કાઉન્ટર, જૈશના 4 આતંકી ઘેરાયા
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં શુક્રવારે મોડી રાતથી સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ભારે અથડામણ શરૂ થઈ હતી, જે હજુ ચાલુ છે. માહિતી અનુસાર, ઉધમપુર જિલ્લાના દૂર્ગમ બસંતગઢ વિસ્તારના પહાડી વિસ્?...
PM મોદીએ તેમના નિવાસસ્થાને કદંબનું વૃક્ષ વાવ્યું, કિંગ ચાર્લ્સ IIIએ ગિફ્ટ કર્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે કદંબનું વૃક્ષ વાવ્યું, જે તેમને યુનાઇટેડ કિંગડમના રાજા ચાર્લ્સ ત્રીજાએ ખાસ ભેટ રૂપે મોકલ્યો હતો। આ ભેટ પીએમ મોદીના જન?...
પહેલા નોરતે જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 4 જિલ્લા સિવાય સમગ્ર ગુજરાતમાં ઍલર્ટ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે અને હાલ હવામાન વિભાગે આગામી 24 સપ્ટેમ્બર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં વધુ વરસાદની આગાહી કરી છે. રાજ્યના ?...
નવરાત્રિમાં પાવાગઢ દર્શનના સમયમાં ફેરફાર, જતા પહેલા ખાસ વાંચી લેજો
આ વર્ષે નવરાત્રિ મહોત્સવ દરમિયાન પાવાગઢ યાત્રાધામ ખાતે ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને દર્શન અને આરતીના સમયમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યા છે. દર વર્ષે લાખો ભક્તો માતાજીના દર્શન કરવ...