ધરોઇ ડેમમાંથી ફરી સાબરમતીમાં પાણી છોડાયું, અમદાવાદ-ખેડાના ગામોમાં ઍલર્ટ
ધરોઈ ડેમમાં ઉપરવાસ વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે મંગળવારે (9 સપ્ટેમ્બર) પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે ડેમમાંથી વધારાનું પાણી છોડવાની ફરજ પડી હતી. સત્તાવાર માહિતી મુજબ ડ?...
નેપાળમાં સોશિયલ મીડિયા બૅન થતાં બબાલ, યુવાનો સંસદમાં ઘૂસ્યા, ફાયરિંગમાં એકનું મોત
નેપાળની રાજધાની કાઠમંડુ અને અન્ય શહેરોમાં હાલમાં Gen-Z ક્રાંતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. સોશ્યલ મીડિયા પર સરકાર દ્વારા લાગુ કરાયેલા પ્રતિબંધને કારણે હજારોની સંખ્યામાં યુવા-યુવતીઓ રસ્તા પર...
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું સમાપન : 40 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન, ₹2.71 કરોડનું મળ્યું દાન
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી શક્તિપીઠ દર વર્ષે ભાદરવી પૂનમના ભવ્ય મહામેળાને કારણે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહે છે. આ વર્ષે પણ 1થી 7 સપ્ટેમ્બર વચ્ચે યોજાયેલા ...
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, એક આતંકી ઠાર, અધિકારી સહિત ત્રણ જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુડ્ડાર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારીની જબરદસ્ત અથડામણ શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોએ ગુડ્ડાર ગામમાં આતંકવાદીઓની હાજરી વ?...
ઉજ્જૈનમાં મોતી મસ્જિદ પાસે ભગવાન ગણેશજીની શોભાયાત્રા પર પથ્થરમારો
મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં શુક્રવાર (5 સપ્ટેમ્બર)ની સાંજે ભગવાન ગણેશજીની શોભાયાત્રા દરમિયાન અચાનક તંગદિલી અને પથ્થરમારો થવાથી પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. માહિતી અનુસાર, આ શોભાયાત્ર?...
પાવાગઢમાં 6ના મોત, રોપ-વે તૂટી પડતાં મોટી દુર્ઘટના
પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે શનિવારે (6 સપ્ટેમ્બર) એક મોટી દુર્ઘટના બની હતી, જેમાં ગુડ્સ રોપવેનો તાર અચાનક તૂટી પડ્યો હતો. આ રોપવેનો ઉપયોગ મુખ્યત્વે માલસામાન ઉપર લઈ જવા માટે થતો હતો, પરંતુ અચા...
ભાગેડુ હર્ષિત બાબુલાલ જૈનની UAEથી ધરપકડ
હર્ષિત બાબુલાલ જૈન વિરુદ્ધ કરચોરી, ગેરકાયદેસર જુગાર અને મની લોન્ડરિંગ જેવા ગંભીર આરોપો છે. તેના વિરુદ્ધ ગુજરાત પોલીસે ઇન્ટરપોલની મદદથી કાર્યવાહી શરૂ કરી હતી. 9 ઑગસ્ટ, 2023ના રોજ સીબીઆઈએ ગુજરાત...
PM મોદી US સાથેના સંબંધોને વધુ મહત્વ આપે છે, ટ્રમ્પ સાથે સારા સંબંધો છે: એસ જયશંકર
વિદેશમંત્રી એસ. જયશંકરે શનિવારે આપેલા નિવેદનમાં ભારત-અમેરિકા સંબંધોની ઊંડાઈ અને વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા અમેરિકા સાથેની ભાગીદ?...
પેટ્રોલ-ડીઝલ GST હેઠળ સામેલ કરાશે? સીતારમણે કહ્યું- અમે તૈયાર, પણ રાજ્યોનો ઈનકાર
નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં એક મીડિયા ઈન્ટરવ્યૂમાં જીએસટીના નવા સુધારા અને તેની અસર વિશે વિસ્તૃત સ્પષ્ટતા આપી હતી. ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરાથી બહાર રાખવાના પ?...
UNમાં ભારતની ઝડપથી શાંતિ સ્થાપિત કરવા અપીલ : “નિર્દોષોની હત્યા અસ્વીકાર્ય, શાંતિ જ એકમાત્ર માર્ગ”
યુનાઇટેડ નેશન્સમાં ભારતે યુક્રેન યુદ્ધ અંગે સ્પષ્ટ અને માનવતા-કેન્દ્રિત નિવેદન આપતાં જણાવ્યું કે યુક્રેનમાં નિર્દોષ નાગરિકોની હત્યા તદ્દન અસ્વીકાર્ય છે અને કોઈપણ પરિસ્થિતિમાં તેનો ન્ય?...