ભરૂચ ધર્માંતરણ કેસ : ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય, મૌલવીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં વર્ષ 2021માં સામે આવેલા સામૂહિક ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઇકોર્ટએ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. જસ્ટિસ Geeta Gopiની સિંગલ જજ બેન્ચે 30 માર્ચ 2026ના રોજ બે મૌલવીઓ દ્વારા કરવા...
ગંગામાં ઇફ્તારી કરનારા 14 મુસ્લિમ શખ્સોની જામીન અરજી વારાણસી કોર્ટે ફગાવી
કાશીમાં ગંગા નદી પર નાવ પર ઇફ્તાર અને ચિકન બિરયાની પાર્ટી અંગે ધરપકડ કરાયેલા 14 આરોપીઓની જામીન અરજી નકારી દેવામાં આવી છે. સોમવારે (23 માર્ચ 2026) વરાણસીની એડિશનલ ચીફ જસ્ટિસ મેજિસ્ટ્રેટ અમિત કુમાર ...
મુસ્લિમ મહિલા સાથે દરગાહ પહોંચેલા હિંદુ યુવક પર હુમલો, યુપીમાં તણાવ
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં આવેલી પ્રસિદ્ધ દેવા શરીફ દરગાહમાં ધાર્મિક તણાવ સર્જાય એવી ઘટના સામે આવી છે. અહીં એક હિંદુ યુવાનને માથા પર તિલક લગાવેલું હોવાના કારણે મારપીટ કરાઈ હોવાનો આ?...
બાંકે બિહારી મંદિરના કામ માટે સલીમ ખાનને કોન્ટ્રાક્ટ મળતાં સંતો નારાજ, સીએમ યોગીને રજૂઆત
ઉત્તર પ્રદેશના મથુરામાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરના કોરિડોર અને પ્રાંગણમાં સ્ટીલ રેલિંગ લગાવવાના કામને લઈ મોટો વિવાદ ઊભો થયો છે. મંદિરના પવિત્ર સ્થળ પર એક મુસ્લિમ કોન્...
પંચરની દુકાન ચલાવનાર અબુ ખાનની ગૌમાતા સાથે હેવાનિયત, વિડીયો સામે આવતા પોલીસએ ઝડપી લીધો
રવિવારે (1 ફેબ્રુઆરી) મધ્ય પ્રદેશના બૈતુલ જિલ્લાના દામજીપુરા વિસ્તારમાં એક ગંભીર અને સંવેદનશીલ ઘટનાએ ભારે તણાવ સર્જ્યો હતો. અહીં પંચરની દુકાન ચલાવતા અબુ ખાન નામના મુસ્લિમ શખ્સની પોલીસે ધરપ...
ભોજશાળા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો આદેશ : વસંતપંચમીની પૂજા અને જુમ્માની નમાજ એક જ પરિસરમાં
મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલા ભોજશાળા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ પસાર કર્યો છે, જેમાં બંને પક્ષોને એક જ પરિસરમાં ધાર્મિક ક્રિયાઓ કરવાની પરવાનગી આપવામાં આવી છે. કોર્ટન?...
મહુધા ટાઉન વિસ્તારમાંથી ગૌમાંસના જથ્થા સાથે માંસ કાપવાના ઓજારો સહીત એક ઇસમને પકડી પાડતી મહુધા પોલીસ
પોલીસ અધિક્ષક વિજય પટેલ ખેડા-નડીયાદ નાઓ તરફથી પશુઓની ગેરકાયદેસર રીતે થતી કતલ તથા હેરાફેરી અટકાવવા સારૂ સુચના કરવામાં આવેલ જે અન્વયે વી.એન.સોલંકી નાયબ પોલીસ અધિક્ષક કપડવંજ ડિવીઝનનાઓ તરફથી ?...
સેવન્થ ડે સ્કૂલ હત્યાકાંડ : હિંદુ વિદ્યાર્થીની હત્યાના આરોપી મુસ્લિમ સગીર સામે 29 જાન્યુઆરીને સુનાવણી
ઑગસ્ટ 2025માં અમદાવાદના મણિનગરમાં આવેલી સેવન્થ ડે શાળામાં થયેલી હિંદુ વિદ્યાર્થીની હત્યાના મામલામાં મહત્વપૂર્ણ સુધારાઓ સામે આવ્યા છે. અહેવાલ મુજબ, આ ઘટનામાં આરોપી તરીકે ઓળખાયેલા મુસ્લિમ સગ...
દિલ્હી મસ્જિદ હિંસા કેસમાં 30 હુમલાખોરોની ઓળખ, કાશિફ-કૈફ સહિત 5ની ધરપકડ
દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં આવેલી મસ્જિદ પાસે અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે તપાસને વેગ આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, હિંસામાં સામેલ આશરે 30 ?...
ભુજમાં 14 વર્ષની હિંદુ સગીરા પર બળાત્કાર, વીડિયો વાયરલ કરી 5 મહિના સુધી શોષણ કર્યું
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના એક ગામમાં માનવતાને શર્મસાર કરતી અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 9માં અભ્યાસ કરતી 14 વર્ષની હિંદુ સગીરાનું પાંચ મહિનાથી વધુ સમય સુધી શારીરિ...