2027 સુધી હિંદુ-મુસ્લિમ વસ્તી સમાન થવાની શક્યતા, સીએમ હિમંતાની ચિંતા
બાંગ્લાદેશમાં વધતી અરાજકતા અને તેની વચ્ચે ભારતની સુરક્ષાને લઈને ઉભી થયેલી ચિંતાઓના સંદર્ભમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનું એક મહત્વપૂર્ણ અને ચિંતાજનક નિવેદન સામે આવ્યું છે. ?...
બાંગ્લાદેશમાં ‘ઇશનિંદા’ના આરોપ સાથે કટ્ટરપંથીઓએ લીધો હિંદુ યુવકનો જીવ
બાંગ્લાદેશના મૈમનસિંઘ જિલ્લાના ભાલુકા ઉપજિલ્લામાં ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા એક હિંદુ વ્યક્તિની નિર્મમ હત્યાની ઘટના સામે આવી છે, જેના કારણે દેશમાં અલ્પસંખ્યકોની સુરક્ષાને લઈને ગંભીર ચિ?...
‘ભગવાન રામ મુસ્લિમ હતા’- TMC નેતા મદન મિત્રાનું વિવાદાસ્પદ નિવેદન
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ધારાસભ્ય મદન મિત્રાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે વિવાદ ઉભો થયો છે. આ વીડિયોમાં મદન મિત્રા કહેતા સંભળાય છે કે “ભગવાન રામ મુસ્લિમ હતા, હિં?...
ઉસ્માન હાદીનાં મોત બાદ ફરી ભડકે બળ્યું બાંગ્લાદેશ
ફરી એક વખત બાંગ્લાદેશમાં કટ્ટરપંથી હિંસાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. કટ્ટરપંથી નેતા ઉસ્માન હાદીનાં મોત બાદ ઇસ્લામવાદી તત્વો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને 18 ડિસેમ?...
બરેલી હિંસા કેસમાં મૌલાના તૌકીર રઝા સહિત 90 સામે ચાર્જશીટ, જુમ્માની નમાજ બાદ કર્યો હતો હોબાળો
ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં ‘આઈ લવ મુહમ્મદ’ વિવાદને લઈને 26 સપ્ટેમ્બર 2025ના રોજ થયેલી ગંભીર હિંસાના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં હિંસાના માસ્ટરમાઇન્ડ તરીકે ઓળખાયેલા મૌલાન...
‘લાલચ અને બળજબરીથી ધર્માંતરણ’ : નીતિન પટેલે કહ્યું- તેમનો એકમાત્ર ધ્યેય હિંદુઓને ઓછા કરવાનો
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે ધર્માંતરણના મુદ્દે કડક અને ચિંતાજનક નિવેદન આપ્યું છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બુડાસણ ગામે પંડિત દીનદયાળ ઉપાધ્યા?...
બિલાલે નિકાહ પહેલાં પ્રેમિકા ઉમાની કરી હત્યા, હરિયાણા પોલીસે ધરપકડ કરી
હરિયાણાના યમુનાનગર જિલ્લામાં એક અત્યંત ચોંકાવનારી અને કરુણ હત્યાની ઘટના સામે આવી છે, જેમાં બિલાલ નામના યુવકને તેની હિંદુ પ્રેમિકા ઉમાની નિર્મમ હત્યાના આરોપમાં પોલીસે ધરપકડ કરી છે. ઉમા છેલ?...
‘મુસ્લિમ બ્રધરહૂડ’ને આતંકવાદી સંગઠન ઘોષિત કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં ફરી એક વખત ઇસ્લામી સંગઠન ‘મુસ્લિમ બ્રધરહૂડ’ પર પ્રતિબંધ લગાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં આપેલા નિવેદનમાં કહ્યું છે કે તેમનું પ્રશાસ?...
જો મુસ્લિમ અને ખ્રિસ્તી ભારતીય સંસ્કૃતિ અપનાવશે તો તેઓ પણ હિન્દુ : આરએસએસ વડા મોહન ભાગવત
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ગુવાહાટીમાં આરએસએસના શતાબ્દી વર્ષના સમારોહ દરમ્યાન જણાવ્યું કે હિન્દુત્વ કોઈ ભૂગોળ, ભાષા અથવા જાતિની સીમાઓમાં બંધાયેલું નથી, પરંતુ સર્વસમાવેશક અને વૈશ્વિક દ્ર?...
બારડોલીમાં ફયાઝે ‘જેનિશ’ બની આદિવાસી વિદ્યાર્થિનીને ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું
મહુવામાં મસ્જીિદની પાછળ રહેતા ફયાઝ રફીક શેખે જેનિશ બનીને તાલુકા મથક મહુવાની બાજુના ગામની સગીર વયની વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વર્ષ ૨૦૧૬થી અનેક વખત બળાત્કાર ગુજાર્?...