નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા નારંગીના શણગાર કરાયા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા નારંગીના શણગાર કરવામાં આવ્યા, જેમાં 25 કિલો નારંગી અને સંતરાનો ઉપયોગ કરી શણગાર કરવામાં આવ્યા તથા દાદા ને સુખડીનો મહા?...
ખેડા જિલ્લાના નડિયાદ શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ઈ-કેવાયસી કરાવવા પડાપડી
રાજ્ય સરકારની યોજનાઓનો લાખ લેવા માટે લોકોએ નડિયાદ શહેરમાં શાળાઓમાંથી વિદ્યાર્થીઓને ઈ-કેવાયસી કરાવવુ ફરજિયાત કરાયું છે, ત્યારે નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી નાગરીકોએ મામલતદાર કચ...
નડિયાદ : “બાળવિવાહ મુકત ભારત” અભિયાન અંતર્ગત કેન્ડલ માર્ચ રેલી યોજાઇ
ખેડા જિલ્લા બાળ સુરક્ષા એકમ, ખેડા જિલ્લા બાળ કલ્યાણ સમિતિ,પ્રયાસ ફાઉન્ડેશન, શ્રી સંતરામ કન્યા છાત્રાલય, માતૃછાયા આશ્રમના સંયુક્ત ઉપક્રમે "બાળવિવાહ મુકત ભારત" અભિયાન અંતર્ગત કેન્ડલ માર્ચ રે...
નડિયાદ ખાતે આઇસીડીએસ વિભાગ દ્વારા ગમ્મત સાથે જ્ઞાન આપવા હેતુ ભૂલકા મેળો ૨૦૨૪ યોજાયો
નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, યોગીફાર્મ ખાતે આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા બાળકોને પ્રોત્સાહિત અને આનંદિત કરતો ભૂલકા મેળો- ૨૦૨૪ યોજાયો હતો. જેમાં આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસને ધ્?...
ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડીઆદ દ્વારા બંધારણ દિવસ ઉજવાયો
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ તથ?...
ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદ વોર્ડ નં ૯ના બુથ પ્રમુખ સહિત સમિતિ સભ્યોનો સન્માન કાર્યક્રમ યોજાયો
ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન અંતર્ગત વોર્ડ નંબર ૯ના તમામ બુથની બુથ સમિતિ પૂર્ણ થવા બદલ બુથ પ્રમુખ સહિત સમિતિના સભ્યોના સન્માન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને ?...
નડિયાદ ૨૮ ગુજરાત બટાલિયન NCC દ્વારા નેશનલ કેડેટ કોર્પ્સ દિવસની ઉજવણી
નડિયાદ માહિતી ભવન ખાતે આવેલ ૨૮ ગુજરાત બટાલિયન એનસીસી, નડિયાદ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને એનસીસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ બટાલિયન હેડક્વાર્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનરનું ?...
નડિયાદ ખાતે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા સ્નેહ સંમેલન યોજાયો
નડિયાદ ખાતે આંબેડકર હોલમાં ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું, જેમાં સંતરામ મંદિરમાંથી પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન શાહ, ગુજરાત ર?...
નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા જામફળના શણગાર કરાયા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા જામફળ ના શણગાર કરવામાં આવ્યા, જેમાં 25 કિલો સફેદ- લાલ તથા મોટા જામફળ નો ઉપયોગ કરી શણગાર કરવામાં આવ્યા તથા દાદા ને સુખડી...
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ Pro7 Cricket Academy પીપલગની મુલાકાત લીધી
નડિયાદ વિધાનસભા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ Pro7 Cricket Academy પીપલગની મુલાકાત લઈ કોચ વિશ્વજીતસિંહ સોલંકીની એકેડેમી અને કોચિંગ વિશે માહિતી મેળવી હતી. એકેડેમી દ્વારા હાલ 70 જેટલા ખેલાડીઓને ટ્રેનિંગ આપવા...