નડિયાદ એસટી ડિવિઝન દિવાળીએ દોડાવશે 835 વધારાની બસો
ખેડા જિલ્લામાં આગામી તહેવાર દિવાળી વેકેશનમા કુટુંબીજનો, નોકરિયાત-ધંધાર્થીઓ પોતાના વતને કે સગાંસંબંધીઓને ત્યાં જતાં આવતાં હોય છે જેને કારણે બસ સ્ટેન્ડ ખાતે ભારે ઘસારો જોવા મળતો હોય છે, જેથ?...
નડિયાદ ધર્માંતરણ કેસમાં ખુલાસો : હિંદુઓને લલચાવી-ભોળવીને કરાતું પરિવર્તન, વિદેશી ફંડિંગનો પર્દાફાશ
નડિયાદ શહેરના ધર્માંતરણ કેસમાં મુખ્ય આરોપી સ્ટીવન મેકવાનને લઈને પોલીસે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે સ્ટીવન અને તેની ટીમને વિદેશી ફંડિંગ મળતું હતું અને ?...
Kheda DCCB બેંકમાંથી 30 લાખની હોમ લોન ૧૫ વર્ષ માટે લઈએ તો કેટલા રૂપિયાનો હપ્તો આવે? સમજી લો આખી ગણતરી
આજે અમે તમને જયેશભાઈ નામના એક ખેડૂત વ્યક્તિની કહાની દ્વારા KDCC બેંકની હોમ લોનની સરળ ગણતરી અને ફાયદા વિષે સમજાવીશું. જયેશભાઈએ એક ૩ BHK ફ્લેટ પસંદ કર્યો, જેની કિંમત ૪૫ લાખ રૂપિયા હતી. તેની પાસે ૧૫ ?...
શ્રી સંતરામ વિદ્યાલયના તેજસ્વી વિદ્યાર્થીઓના દાદા-દાદીના પૂજનનો કાર્યક્રમ યોજાયો
નડિયાદ શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય (ગુજરાતી માધ્યમ) તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના કક્ષા - 1 થી 8 ના તેજસ્વી વિદ્યાર્થીઓને બ્રહ્મલીન મહંત "શ્રી નારાયણદાસજી મ...
નડિયાદ મનપાના નાયબ મ્યુનિ. કમિશનર દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શનના વાહનોનું સ્થળ પર નિરીક્ષણ કરાયું
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં સફાઈ વ્યવસ્થા સુચારૂ રીતે અમલમાં રહે તે હેતુસર સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નડિયાદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિ?...
નડિયાદમાં આંતરરાજ્ય નહીં પણ આંતરરાષ્ટ્રીય ધર્મપરિવર્તન ના કાવતરાનો પર્દાફાસ
નડિયાદ પશ્ચિમ પો.સ્ટે. ગુ. ર.નં. ૧૧૨૦૪૦૪૭૨૫૦૩૬૦/૨૦૨૫ ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ (૨૦૨૧ માં થયેલ સુધારા મુજબ) કલમ ૪(૧), ૪(૨) મુજબનો ગુનો તા.૦૯/૦૯/૨૦૨૫ નારોજ નોંધાયેલ છે જે ગુનાની તપાસ દરમ્યાન ગુજર...
કૈરા જિલ્લા સહકારી બેંકનું નામ બદલીને ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંક લિમિટેડ કરવા RBI ની મંજૂરી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કૈરા જિલ્લા સહકારી બેંકનું નામ બદલીને ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંક લિમિટેડ કરવાની મંજૂરી આપી છે, જે બેંકની મેનેજમેન્ટ સમિતિ અને સહકારી નેતાઓની લાંબા સમયથી ચાલી આ...
શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે નવરાત્રી ઉત્સવ ૨૦૨૫ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો
શ્રી યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના પવિત્ર અજવાળે, શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ, નડિયાદ ખાતે નવરાત્રી ઉત્સવ – 2025 નો ભવ્ય કાર્યક્રમ યો...
નડીયાદ મહાનગરપાલિકા કમિશનરે સફાઈકર્મીઓના પગાર મુદ્દે ચર્ચા કરી
ખેડા જિલ્લાના નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવ્યા બાદ સફાઈકર્મીઓની પગાર વધારાની માંગ ઉઠવા પામી હતી. જે સંદર્ભે આજરોજ નડિયાદ મહાનગરપાલિકા કમિશનર જી.એચ.સોલંકી એ ચર્ચા કરી માહિતી આપી ?...
નડીયાદ ખાતે બધિર વિદ્યાલયનાં બાળકો માટે “સ્વરક્ષા તકનીક” વિશે કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર મે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ ...