ચૈતર વસાવાની જામીન અરજી પર ગુજરાત હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો, સરકારનો દાવો– 22 કેસ નોંધાયા, 12 હજુ પેન્ડિંગ
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વન વિભાગના કર્મચારી પર હુમલો અને ખંડણીના કેસમાં નીચલી અદાલતે ફટકારેલી સાત વર્ષની જેલની સજા સામે દાખલ કરવામાં આવેલી અપીલ પર ગુજરાત હાઇક...
રાઈસિન ટેરર પ્લોટ કેસ : અમદાવાદ NIA કોર્ટે ટેરર કેસના આતંકી સૈયદે અહેમદ મોહિયુદ્દીનની જામીન અરજી ફગાવી
અમદાવાદની વિશેષ NIA કોર્ટે રાઈસિન જેવા અત્યંત ઝેરી પદાર્થનો ઉપયોગ કરીને મોટાપાયે જાનહાનિ કરવાના કથિત આતંકવાદી કાવતરાના કેસમાં મુખ્ય આરોપી ડૉ. સૈયદ અહેમદ મોહિયુદ્દીનની નિયમિત જામીન અરજી ફગ?...
પુણેમાં UK આધારિત OCI કાર્ડધારક સામે કેસ, ધાર્મિક કાર્યક્રમમાં ધર્માંતરણ માટે પ્રેરિત કરવાનો આરોપ
મહારાષ્ટ્રમાં તાજેતરમાં અમલમાં આવેલા ‘મહારાષ્ટ્ર ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 2026’ (Maharashtra Freedom of Religion Act, 2026) હેઠળ પુણેમાં વધુ એક મહત્વપૂર્ણ FIR નોંધાઈ છે. પુણેના ખડક પોલીસ સ્ટેશને બ્રિટનના માન્ચેસ્ટરમ?...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી બાદ ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રીય ગાન જેટલું કાયદાકીય સંરક્ષણ, 15 ઑગસ્ટે લાલ કિલ્લા પરથી પહેલીવાર ગવાશે
ભારતના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને લઈને કેન્દ્ર સરકારે ઐતિહાસિક પગલું ભર્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ‘રાષ્ટ્રીય ગૌરવ અપમાન અટકાયત (સુધારા) બિલ, 2026’ (Prevention of Insults to National Honour (Amendment) Bill, 2026)ને મંજ?...
ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ: ‘કોંગ્રેસ ગઠબંધન સરકારે અત્યાચાર કર્યો’, જીતુ વાઘાણીના આકરા પ્રહાર
ઝારખંડની રાજધાની રાંચીમાં JPSC અને JSSC ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓની તપાસની માંગ સાથે રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ રાજકીય ઘમાસાણ વધુ તેજ બન્યું છે. ગુજરાત સર?...
PM મોદીની દેશવાસીઓને અપીલ – ‘હર ઘર તિરંગા, હર મન તિરંગા’; 15 ઑગસ્ટે દરેક ઘરમાં લહેરાવો રાષ્ટ્રધ્વજ
ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાન સાથે જોડાવા ખાસ અપીલ કરી છે. પીએમ મોદીએ નાગરિકોને 15 ઑગસ્ટે પોતાના ઘર, સંસ્થા અને કાર્યસ્થળે...
નળસરોવરને પ્લાસ્ટિક પ્રદૂષણથી બચાવવા વન વિભાગનો નવતર પ્રયોગ, કચરો ખરીદીને સ્થાનિકોને આપશે રોજગારી
વિશ્વપ્રસિદ્ધ નળસરોવર પક્ષી અભયારણ્યને પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત રાખવા ગુજરાતના વન વિભાગ દ્વારા નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નળસરોવર આસપાસના ગામોમાં ફેંકાયેલા પ્લા...
પંચમહાલ : શહેરામાં થોડા કલાકમાં 5 ઇંચ વરસાદ, ગોધરામાં 2 ઇંચ; હાલોલ-શામળાજી હાઇવે પર પાણી ભરાતા ટ્રાફિક ખોરવાયો
પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે. સમગ્ર જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને શહેરા તાલુકામાં થોડા જ કલાકમાં અંદાજે 5 ઇ...
CM ભૂપેન્દ્ર પટેલે મનપા-નગરપાલિકાઓને ₹3,850 કરોડની ગ્રાન્ટના ચેક અર્પણ કર્યા
ગુજરાતના શહેરોમાં પાયાની સુવિધાઓ વધુ મજબૂત બને અને નાગરિકોને ગુણવત્તાસભર શહેરી સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યની ?...
પાકિસ્તાનથી આવેલા હથિયારો સાથે 3 આરોપી ઝડપાયા, ચંદીગઢ પોલીસે મોટું કાવતરું નિષ્ફળ બનાવ્યું
15 ઑગસ્ટના સ્વતંત્રતા દિવસ પહેલાં દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી રહી છે. આ દરમિયાન ચંદીગઢ પોલીસના ઓપરેશન સેલે મોટી કાર્યવાહી કરીને ગુરુગ્રામમાં ખંડણી અને ફાયરિંગ સાથે જોડાયેલા ?...